આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 10 August 2014

♥ રક્ષાબંધન ♥

→ ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક એવો રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે સમગ્ર ભારતમાં ધામધૂમથી ઊજવવામાં આવે છે.

→ રક્ષાબંધનની શરૂઆત પાછળ ઘણી પૌરાણિક અને આધુનિક કિંવદંતીઓ પ્રચલિત છે, પરંતુ આ સિવાય પણ શ્રાવણી પૂર્ણિમાનો  દિવસ બીજાં કારણોને લઈને પવિત્ર
માનવામાં આવે છે.

♥ પ્રાદેશિક પરંપરાઓ ♥

→ દરેક પ્રદેશની તહેવાર સાથે આગવી પરંપરાઓ જોડાયેલી હોય છે. જે તહેવારની ઉજવણીમાં પણ જોવા મળે છે.

→ પશ્ચિમ ભારતના સમુદ્ર તટે આવેલા પ્રદેશો જેમ કે, મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત વગેરે જગ્યાએ
''નારિયેળી  પૂર્ણિમા ''સ્વરૂપે આ તહેવાર
મનાવવામાં આવે છે. વેદોમાં આ દિવસે
વરુણ દેવનું પૂજન કરીને નારિયેળ અર્પણ
કરવાનું જણાવાયું છે. તેથી  પૂર્ણિમા  દિવસે
ત્યાંના લોકો (ખાસ કરીને માછીમારો)
એક નારિયેળ જળના દેવતા ભગવાન
વરુણની પૂજાના સ્વરૂપે સમુદ્ર દેવને અર્પણ
કરે છે. આવું કરવા પાછળ એવો વિશ્વાસ
રહેલો છે કે સમુદ્ર જળના દેવતા સ્વરૂપ છે.
તેઓ પોતાના ભક્તો પર ક્યારેય
કોપાયમાન ન થાય.

→ કેરળ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને ઓરિસ્સા જેવાં દક્ષિણ ભારતનાં રાજ્યોમાં બ્રાહ્મણ સમુદાય
દ્વારા આ દિવસ 'અવની અવિત્તમ' તરીકે મનાવવામાં આવે છે.

→ કર્ણાટકમાં યજુર્વેદના અદ્યેતાઓ આ દિવસને 'ઉપકર્મ' તરીકે ઊજવે છે. ઉપકર્મને વૈદિક શિક્ષણના આરંભનો દિવસ ગણવામાં આવે છે. વૈદિક શિક્ષણનું અધ્યયન શરૂ કરતાં પહેલાં યજુર્વેદના અદ્યેતાઓ દ્વારા એકબીજા સાથે પોતાનું યજ્ઞાોપવીત (જનોઈ) બદલવાની પરંપરા આ
રાજ્યોમાં જોવા મળે છે.

→ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારમાં આ તહેવાર 'કજરી પૂર્ણિમા' તરીકે ઊજવવામાં આવે છે. આ રાજ્યોમાં જે પરિવારમાં પુત્રો હોય છે
તેમના દ્વારા આ તહેવાર ઊજવવામાં આવે છે. શ્રાવણ માસની અમાસ પછી નવમા દિવસથી 'કજરી પૂર્ણિમા'   ઉત્સવ મનાવવાની શરૂઆત થઈ જાય છે. આ નવમા દિવસને જ કરજરી નવમી કહેવામાં આવે છે. આ દિવસથી લઈને પૂર્ણિમા' દિવસ સુધી ઘણાં પ્રકારની જુદી-જુદી પૂજાઓનું
આયોજન થતું રહે છે.

→ રાજસ્થાનમાં રામરાખી, ચૂડારાખી કે લૂંબા બાંધવાનો રિવાજ છે.

→ રામરાખી સામાન્ય રાખડીથી અલગ હોય છે. તેમાં લાલ દોરા પર પીળું ફૂલ હોય છે જે માત્ર ભગવાનને જ બાંધવામાં આવે છે. ચૂડારાખી ભાભીની બંગડીઓ પર બાંધવામાં આવે છે.

→ જોધપુરમાં રક્ષાબંધનના દિવસે માત્ર રાખડી જ બાંધવામાં આવતી નથી, પણ બપોરના સમયે નદી કિનારે ગણેશજી અને દુર્ગામાની પ્રતિમા બનાવીને ઋષિ- મુનિઓને અર્પણ કરવામાં આવે છે. આ ધાર્મિક અનુષ્ઠાન બાદ ઘરે યજ્ઞાે કરવામાં આવે છે. રક્ષાસૂત્રને કાચા દૂધથી ધોઈ, અભિમંત્રિત કરીને પછી ભાઈના કાંડા પર બાંધવામાં આવે
છે.

→ વ્રજમાં હરિયાળી ત્રીજથી શ્રાવણી પૂર્ણિમા સુધી મંદિરમાં ઠાકોરજીના ઝૂલા લગાવવામાં આવે
છે. રક્ષાબંધનના દિવસે ઝૂલાનાં દર્શન બંધ
થઈ જાય છે.

♥ GK BLOG ♥
www.aashishbaleja.blogspot.com

♥ પૌરાણિક કથાઓ ♥

રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ માસની ર્પૂિણમાએ મનાવવામાં આવે છે. રક્ષાબંધનના તહેવારનું ધાર્મિક મહત્ત્વ એટલા માટે પણ છે કે મહાભારતમાં કે પુરાણમાં બનેલી અમુક ઘટના શ્રાવણી પૂનમના દિવસે જ બની હતી. બલિ રાજાની કથા, ઈન્દ્ર- ઈન્દ્રાણીની કથા તેમ જ મહાભારતમાં પણ રક્ષાબંધનના પર્વનો ઉલ્લેખ જોવા મળે છે.

♥ બલિ રાજાની કથા ♥

સ્કંદપુરાણ, પદ્મપુરાણ અને વામન અવતારની કથામાં રક્ષાબંધન સાથે સંકળાયેલી કથાઓ જોવા મળે છે. ભગવાન
વિષ્ણુએ વામન અવતાર ધારણ
કરી બલિ રાજાના અભિમાનને આ દિવસે જ નષ્ટ કર્યું હતું, તેથી આ તહેવાર બળેવના નામે પણ ઓળખાય છે.

આ કથા પ્રમાણે દાનવરાજ બલિએ જ્યારે સો યજ્ઞ પૂર્ણ કરીને પોતાના રાજ્યને પોતાના નામે કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ઈન્દ્ર અને બીજા દેવતાઓએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી, ત્યારબાદ ભગવાને વામન અવતાર ધારણ
કરીને રાજા બલિ પાસે ભિક્ષા માંગી. પોતાના ગુરુ શુક્રાચાર્યની મનાઈ હોવા છતાં પણ વામનને ત્રણ ડગલાં ભૂમિ દાન કરી દીધી. ભગવાને બે પગલાંમાં આકાશ અને ધરતી માપી લીધી અને ત્રીજું પગલું તો બાકી જ રહ્યું, ત્યારે બલિ રાજાએ પોતાનું માથું ધર્યું અને કહ્યું ત્રીજું પગલું અહીં મૂકો. ભગવાને તેના શિષ પર પગ મૂક્યો અને રાજા બલિને
પાતાળમાં ઉતારી દીધો. આ રીતે ભગવાન વિષ્ણુ દ્વારા રાજા બલિનું અભિમાન નષ્ટ થયું તેથી આ દિવસ બળેવના નામે ઓળખાવા લાગ્યો. જ્યારે બલિરાજા રસાતાળ ગયા તો તેમણે તેમની ભક્તિના બળે ભગવાન પાસે રાત- દિવસ તેમની સામે રહેવાનું વચન માગી લીધું. ભગવાન વિષ્ણુ પણ વચન આપીને બંધાઈ ગયા અને બલિ રાજા પાસે જ રહી ગયા. વિષ્ણુ ભગવાન વૈકુંઠ પરત ન આવતાં લક્ષ્મીજી ચિંતાતુર થઈ ગયાં ત્યારે નારદજીએ જણાવ્યું કે, વિષ્ણુ ભગવાનને બલિ રાજાએ હંમેશાં તેમની સામે રહેવાનું વચન માંગીને પોતાની પાસે જ રાખી લીધા છે. ત્યારબાદ નારદજીએ વિષ્ણુ ભગવાનને લાવવાનો માર્ગ પણ બતાવ્યો. લક્ષ્મીજીએ નારદજીના બતાવેલ માર્ગ પ્રમાણે બલિરાજાને રાખડી બાંધી અને રાખડીના ઉપહાર અને આશીર્વાદના બદલામાં વિષ્ણુજીને
માંગી લીધા. કહેવાય છે કે જે દિવસે લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી તે દિવસે શ્રાવણી પૂનમ હતી. આ રીતે દેવી- દેવતાની જીવનકથા  પણ રેશમના તાંતણે ગૂંથાયેલી હતી.

♥ ઈન્દ્ર-ઈન્દ્રાણીની કથા ♥

ભવિષ્ય પુરાણમાં પણ રક્ષાબંધનના સંદર્ભે એક બીજી કથા પ્રચલિત છે. દેવો અને દાનવોના યુદ્ધમાં દેવતાઓ હારવા લાગ્યા ત્યારે દેવતાઓ
તેમની મુશ્કેલીનો ઉકેલ મેળવવા માટે દેવરાજ ઈન્દ્ર પાસે ગયા. દેવતાઓને ભયભીત જોઈને ઈન્દ્રાણીએ તેમના હાથ પર રક્ષાસૂત્ર બાંધ્યું. તેનાથી દેવતાઓનો આત્મવિશ્વાસ વધી ગયો અને તેમણે દાનવો પર વિજય પ્રાપ્ત કરી લીધો. કહેવાય છે કે તે જ દિવસથી યુદ્ધમાં જતા યોદ્ધાઓને રાખડી બાંધવાની પ્રથા શરૂ થઈ. એટલે જ રાજપૂત રાજાઓ જ્યારે યુદ્ધ લડવા માટે જતા હતા ત્યારે ઘરની સ્ત્રીઓ તેમને રેશમની દોરી બાંધી વિજયતિલક કરીને રણભૂમિમાં તેમની રક્ષા થાય અને વિજય મળે તેવી પ્રાર્થના કરતી.

♥ રેશમના તાંતણે બંધાયા યોગેશ્વર ♥

મહાભારતની કથામાં પણ રક્ષાબંધનના પર્વનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે મહાભારતનું યુદ્ધ નિશ્ચિત થયું ત્યારે યુધિષ્ઠિર બહુ ચિંતિત હતા. તેમણે ભગવાન શ્રીકૃષ્ણને પૂછયું કે, "બધાં જ સંકટોને પાર કેવી રીતે કરી શકું?" ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમની સેના માટે રક્ષાબંધનનો તહેવાર ઊજવવાની સલાહ આપી. ભગવાને કહ્યું હતું કે, "આ રેશમની દોરીમાં એવી તાકાત છે કે જે દરેક મુશ્કેલીમાં તમારું રક્ષણ કરશે." આ જ ભાવના સાથે યુદ્ધમાં લડવા જતાં અભિમન્યુને કુંતી રક્ષાસૂત્ર બાંધે છે.

♥ GK BLOG ♥
www.aashishbaleja.blogspot.com

♠ દ્રૌપદીના ભ્રાતૃપ્રેમને દર્શાવતો એક બીજો હૃદયસ્પર્શી પ્રસંગ છે. ♠

જેમાં શ્રીકૃષ્ણ અને દ્રૌપદીના પ્રેમની ઝાંખી થાય છે. જ્યારે મહાભારતમાં શિશુપાલ વધમાં સુદર્શન ચક્રને લીધે શ્રીકૃષ્ણ ભગવાનની આંગળી કપાઈ જાય છે ત્યારે દ્રૌપદી તરત જ પોતાની સાડીના છેડાથી પાટો બાંધી દે છે, કહેવાય છે કે આ દિવસ શ્રાવણી પૂનમનો પાવન દિવસ જ હતો. તેથી જ શ્રીકૃષ્ણ ભગવાન દ્રૌપદીની સાડીની એ પટ્ટીમાં જેટલા તાંતણાં હતા તેટલાં ચીર પૂરીને વસ્ત્રહરણ પ્રસંગે તેની લાજ રાખે છે.

♠ આધ્યાત્મિક દૃષ્ટિએ રક્ષાબંધન ♠

રક્ષાબંધનનો આધ્યાત્મિક અર્થ પાવન બનવું, શુદ્ધ બનવું, બૂરાઈનો ત્યાગ કરવો તેમજ જીવનમાં દૃઢતા લાવવી. ભૌતિક રીતે આજના સમયમાં કોઈની રક્ષા કરવાનું કામ મુશ્કેલ છે, કારણ કે આપણે બધાં જ જાણીએ છીએ, માનીએ છીએ, અનુભવ કરીએ છીએ કે આ નાશવંત શરીર સિવાય પણ એક ચૈતન્ય આત્મા છે, જે અજર-અમર છે. જેનો કોઈ નાશ કરી શકતું નથી. તે શરીરની રક્ષાનું આટલું મહત્ત્વ કેમ? દરેકના મનમાં આ સવાલ ચોક્કસ ઉદ્ભવે, પણ જીવનને ઉન્નત અને ઉત્કૃષ્ટ દિશા આપવા માટે શરીરના માધ્યમની પણ આવશ્યક્તા હોય છે તેથી શરીરની રક્ષાનું પણ મૂલ્ય છે. આ જીવનમાં મળતા સમયનો સદુપયોગ કરીને, શુદ્ધતાનું પાલન કરીને મનને વિકારથી દૂર રાખવા માટે રક્ષાબંધનના જ પ્રતીકાત્મક મૂલ્યને પણ સમજવું જરૂરી છે. આ દિવસે બહેન ભાઈના કપાળ પર જ્યાં આજ્ઞાાચક્ર હોય છે ત્યાં તિલક કરે છે. આપણી સમગ્ર પ્રવૃત્તિનું સંચાલન મગજ દ્વારા થાય છે. તેથી જો મગજમાં સદ્વિચાર આવશે  તો આપોઆપ શરીર પણ સદ્પ્રવૃત્તિ તરફ વળશે ત્યારબાદ ભાઈના કાંડા પર રાખડી બાંધવામાં આવે છે. આ રક્ષાસૂત્રથી મનુષ્ય સદ્માર્ગે ચાલવાના સંકલ્પથી બંધાઈ જાય છે અને અંતે મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવવામાં આવે છે. જેનો અર્થ એ છે કે હંમેશાં મધુર વાણી રાખો અને વાણી કે વિચારથી કોઈના પર દ્વેષભાવ ન રાખવો. આ રીતે રક્ષાબંધનનું પર્વ મનોવિકારને દૂર રાખીને મનને દુર્ભાવોથી રક્ષણ આપવાનું કામ પણ કરે છે.

♥ ઇતિહાસ શું કહે છે? ♥

રેશમના તાંતણાથી બનેલી રાખડી કેવું મહત્ત્વ ધરાવે છે તેનો એક કિસ્સો ઇતિહાસનાં પાનાંઓ પર
નોંધાયેલો છે.

→ ચિત્તોડનાં રાજમાતા કર્માવતીએ મુગલ બાદશાહ હુમાયુને રાખડી મોકલી ભાઈ બનાવ્યો હતો અને તે પણ સંકટના સમયે બહેન કર્માવતીની રક્ષા માટે ચિત્તોડ આવી પહોંચ્યો હતો. કહેવાય છે કે મેવાડની મહારાણી કર્માવતીને બહાદુરશાહ દ્વારા મેવાડ પર હુમલાની પૂર્વસૂચના મળી હતી. રાણી લડવા માટે અસમર્થ હતી તેથી તેમણે હુમાયુને રક્ષણ કરવા માટે પ્રાર્થના કરી. હુમાયુ મુસલમાન હોવા છતાં પણ રાખડીની લાજ રાખી અને બહાદુરશાહ સાથે યુદ્ધ કરીને તેની બહેન કર્માવતીની અને મેવાડની રક્ષા કરી હતી.

♥ બીજી એક કથા સિકંદર સાથે જોડાયેલી છે. સિકંદરની પત્નીએ તેના પતિના હિન્દુ શત્રુ પોરસને રાખડી બાંધી અને તેના પતિને ન મારવાનું વચન લીધું હતું. પોરસે પણ રણભૂમિમાં બહેને બાંધેલ રક્ષાસૂત્રનું સન્માન કરતાં સિકંદરને જીવતદાન આપ્યું હતું.

♥ યજ્ઞાોપવીત સંસ્કાર ♥

શ્રાવણી પૂનમના દિવસે રક્ષાબંધન
તો ઊજવાય છે સાથે-સાથે સોળ
સંસ્કારમાં મહત્ત્વનો એવો યજ્ઞાોપવીત
સંસ્કાર પણ કરાય છે. આ દિવસે
જૂની યજ્ઞાોપવીત (જનોઈ)ને બદલીને
નવી યજ્ઞાોપવીત ધારણ કરવામાં આવે
છે. યજ્ઞાોપવીત ધારણ કરવાના સંસ્કાર
પાછળ પણ જીવનને કલ્યાણકારી માર્ગે
વાળવાનો પવિત્ર ઉદ્દેશ રહેલો છે.
યજ્ઞાોપવીત જ્યારે બાળક થોડું મોટું
અને સમજણું થાય ત્યારે આપવામાં આવે છે.
યજ્ઞાોપવીતમાં મુખ્ય ત્રણ તાર હોય છે
અને દરેક તારમાં પણ બીજા ત્રણ તાર હોય
છે. આ રીતે કુલ નવ તાર હોય છે.
યજ્ઞાોપવીતના મુખ્ય ત્રણ તાર
ગાયત્રી મંત્રના મુખ્ય ત્રણ પદ સાથે સંબંધ
ધરાવે છે અને નવ તાર તેના અક્ષરો સાથે.
ગાયત્રી મંત્ર સદ્બુદ્ધિનો મંત્ર છે જ્યારે
ગાયત્રી મંત્રને યજ્ઞાોપવીતના રૂપમાં ડાબા ખભે
ધારણ કરવામાં આવે છે ત્યારે તે એક મનુષ્ય
તરીકેના કર્તવ્યની સતત યાદ અપાવે છે.
ડાબા ખભે ધારણ કરવા પાછળ પણ એક તર્ક
રહેલો છે. ડાબી બાજુ હૃદય હોય છે.
જ્યારે તમે મનુષ્ય તરીકેનાં કર્તવ્યોનું વહન
કરો છો તો તમે તેને ખરા દિલથી નિભાવો એ જ ઉદ્દેશ સાથે યજ્ઞાોપવીત આપવામાં આવે છે. તેને
ધારણ કર્યા પછી દર શ્રાવણી પૂનમે બદલવામાં આવે છે. બ્રાહ્મણો આ દિવસે ઋષિ-મુનિઓને યાદ કરીને સમુદ્રકિનારે કે પવિત્ર નદી કાંઠે જઈને નવી જનોઈ ધારણ કરે છે.

♥ GK BLOG ♥
www.aashishbaleja.blogspot.com

Friday, 8 August 2014

♥ અણુબોંબ હુમલાની 69મી વર્ષગાંઠ ♥

♥ પ્રથમ પરમાણું પરીક્ષણ ♥

1945 - USA 
1949 - RUSSIA
1952 - UK 
1960 - FRANCE
1964 - CHINA
1974 - INDIA
1998 - PAK
2006 - NORTH KOREA
.........-ISRAEL
.........- IRAN

♥ નજીકના ભૂતકાળમાં થયેલા પરમાણું પરીક્ષણ ♥

1992 - USA
1990 - RUSSIA
1991 - UK 
1996 - FRANCE  
1996 - CHINA
1998 - IND
1998 -  PAK 
2013 - NORTH KOREA
........ - ISRAEL
........ - IRAN

♥ અંદાજીત પરમાણું હથિયારો ♥

7650 -     USA
8420 -     RUSSIA 
0225 -     UK
0300 -     FRANCE
0240 -     CHINA
80-100  - IND 
90-100  - PAK
110 -        NORTH KOREA
80 -          ISRAEL

જાપાન, 9 ઓગસ્ટ
→ જેના નામથી જ જાપાન આજે પણ ધ્રૂજી ઉઠે છે એવા પરમાણુ હુમલાની 69મી વર્ષગાંઠ છે.
બીજા વિશ્વયુદ્ધના અંતિમ તબક્કામાં અમેરિકાએ જાપાનના બે શહેરો હિરોસીમા અને નાગાસાકી પર બે પરમાણુ બોમ્બ ફેક્યા હતા. જેમાં ૬ ઓગસ્ટ
૧૯૪૫ના રોજ સવારે હિરોશિમા પર લિટલ બોય નામનો પરમાણુ બોમ્બ ફેંક્યો, દોઢ લાખ માનવીઓની ખુવારી થઇ તેમ છતાં જાપાને નમતું ન જોખ્યું. બે દિવસ બાદ એટલે કે ૯મી ઓગસ્ટ ૧૯૪૫માં સવારે ૧૧ કલાકે ફેટમેન નામનો એક પરમાણુ બોમ્બ નાગાસાકી શહેર પર ફેંક્યો,
જેમાં ૮૦,૦૦૦ લોકોનાં મૃત્યુ નિપજ્યાં. નાગાસાકી પર થયેલા હુમલા બાદ તુરત જ જાપાને યુદ્ધવિરામ માટે સરેન્ડર કરી દીધું હતું. ઉલ્લેખનીય છે કે થોડા જ દિવસ પહેલા જાપાન પર બોમ્બ ફેકનાર અમેરિકી વિમાનના ક્રૂ મેમ્બરનું નિધન થયું
હતું. જે બિજા વિશ્વયુદ્ધના એક માત્ર જીવંત સાક્ષી હતા. જોકે તે આ દુનિયામાં રહ્યા નથી.
♥ નાગાસાકી પર ફેકાનાર બોમ્બ ‘ફેટમેન’ વિશે ♥
હિરોશિમા પર ‘લિટલ બોય’ જ્યારે નાગાસાકી પર ફેટમેન નામનો બોમ્બ ફેકવામાં આવ્યો હતો, બન્ને
બોમ્બનાં નામ તેના કદના આધારે આપવામાં આવ્યાં હતાં. આ બોમ્બનું વજન ૪,૦૫૦ કિલો હતું. બોમ્બનો ફેલાવો ૧૧ ફૂટનો હતો, તેમાં ૨૨ કિલો ટન
ટીએનટી ભરવામાં આવ્યો હતો, જેના દ્વારા વિસ્ફોટને અંજામ આપવામાં આવ્યો.
♥ વિશ્વમાં પ્રથમ વખત પરમાણું બોમ્બનો ઉપયોગ ♥
હિરોશિમા અને નાગાસાકી પર થયેલા પરમાણુ હુમલાને વિશ્વમાં પ્રથમ વખત પરમાણુ હથિયાર
દ્વારા થયેલ હુમલો માનવામાં આવે છે, કેમ કે આ પહેલાં કોઇ પણ હુમલામાં પરમાણું બોંબનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો.
♥ ૫૦૦ મીટર ઊંચાઈ સુધી વિસ્ફોટ થયો ♥
નાગાસાકી પર ફેંકવામાં આવેલા બોમ્બથી જે વિસ્ફોટ થયો હતો તેની જમીનથી ઊંચાઈ ૧,૬૨૫ ફૂટ એટલે કે ૫૦૦ મીટરની હતી. લગભગ પૂરાં શહેરને તબાહ કરી દેવામાં આવ્યું હતું, જે પાઇલટે બોમ્બ ફેંક્યો હતો તેણે જણાવ્યું હતું કે બોમ્બ ફેંક્યા બાદ ૫૦,૦૦૦ ફૂટની ઊંચાઇ સુધી રાખ અને ધુમાડો જ ઊછળ્યો હતો.
♥ સામાન્ય નાગરિકો જ ટાર્ગેટ હતાં ♥
અમેરિકાએ સામાન્ય નાગરિકોને જ ટાર્ગેટ બનાવ્યાં હતાં અમેરિકાએ જે જગ્યાએ હુમલા કર્યા ત્યાં ન તો કોઇ પ્રકારની સૈન્યકાર્યવાહી થઇ રહી હતી કે ન તો કોઇ હુમલાનું પ્લાનિંગ, આ બન્ને શહેરો સંપૂર્ણપણે રહેણાંકી વિસ્તાર હતા. આંકડા મુજબ હિરોશિમા પર
થયેલા હુમલામાં રહેતાં લોકોમાં લગભગ ૬૦ ટકાનાં મૃત્યુ નિપજ્યાં હતાં અને લગભગ ૩૦ ટકા લોકોનાં મૃત્યુ એક મહિના બાદ રિબાઈ રિબાઈને થયાં હતાં. નાગાસાકી પર પરમાણુ બોમ્બ હુમલાની જવાબદારી ગ્રૂપ કેપ્ટન લિયોનાર્ડ કેશાયરને સોંપવામાં આવી હતી, રોયલ એરફોર્સની ૬૧૭ સ્ક્વાડ્રનના આ પાઇલટે જાપાન પર બીજો પરમાણુ બોમ્બ ફેંક્યો હતો.
♥ જાપાને રેડિયો દ્વારા જારી કરેલ યુદ્ધવિરામ ♥
જાપાન દ્વારા રેડિયો મારફતે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં જણાવવામાં આવ્યું હતું કે  '' દુશ્મન પાસે નવા અને ભયાનક સંહાર કરી શકે તેવા હથિયારો છે,જેનાથી તેઓ નિર્દોષ લોકોનો જીવ લઇ રહ્યા છે,જો આપણે લડત ચાલું રાખીશું તો જાપાનનો નાશ થઇ જશે,જે સાથે માનવીય સભ્યતા પણ ખતમ થઇ જશે''.
♥ બંને શહેરો ટાપુ પણ હતાં ♥
જે બંને શહેરો જાપાનનાં મહત્વના ટાપું હતા,હિરોશિમાં શહેર હોંશું નજીક આવેલ ટાપુ હતો,જે તે સમયે જાપાનનો સૌથી મોટો ટાપુ પણ હતો જ્યારે નાગાસાકી શહેર પણ જાપાનનો ટાપુ હતો જેના દ્વારા શાંઘાઇમાં માલસામાન લાવવા - લઇ જવામાં મદદ મળતી.
♥ પરમાણુ યુગની શરૂઆત આ રીતે થઇ ♥
→ પરમાણુ બોંબનું સૌપ્રથમ પરીક્ષણ 16 જુલાઇ, 1945 ના રોજ થયું હતું.
→ અમેરિકા દ્વારા પરમાણુ બોંબ બનાવવાનું કોડનેમ ''ધી મેનહટ્ટન પ્રોજેક્ટ'' હતું.
→ આ પ્રોજેક્ટ હેઠળ અમેરિકાએ યુરેનિયમ અને પ્લુટોનિયમ એમ બે પરમાણુ બોંબ એકસાથે વિકસિત કર્યાં.
→ પ્લુટોનિયમ પરમાણુ બોંબ અને ફેટમેન પરમાણુ બોંબના ગર્ભનું પરીક્ષણ 'ગેજેટ' નામના એક ખાસ ડિવાઇઝ પર કરવામાં આવ્યું હતું.
♥ લિટલ બોય ♥
એમ કે 1 લિટલ બોય
પહોળાઇ - 0.7 મીટર
લંબાઇ -   3.0  મીટર
ક્ષમતા - 15-16 કિલોટન યુરેનિયમ
♥ ફેટમેન ♥
પહોળાઇ - 1.5 મીટર
લંબાઇ -   3.2 મીટર
ક્ષમતા - 21 કિલોટન  પ્લેટોનિયમ
♠ ન્યુ મેકિસકોના અલામોગોરાડોના રણમાં આવેલું પરમાણું પરીક્ષણનું સ્થળ ♠
→ આ પરમાણુ પરીક્ષણની જ્વાળાઓ 300 કિમી દૂર સુધી દેખાઇ હતી.આ પરીક્ષણનો ધુમાડો 10 કિમી સુધી ઊંચે ઉડ્યો હતો.આ ધડાકાને કારણે 250 મીટર વ્યાસના ખાડાનું સર્જન થયું હતું.



♥ इबोला वायरस ♥

इबोला वायरस एक विषाणु है और इससे
फैलने वाली बीमारी का नाम
भी इबोला है। कई अफ्रीकी देशों में यह एक
गंभीर बीमारी का रूप धारण कर चुकी है।
इस बीमारी में शरीर में नसों से खून बाहर
आना शुरू हो जाता है, जिससे शरीर के अंदर
रक्तस्राव शुरू हो जाता है और इससे 90%
रोगियों की मृत्यु हो जाती है। इस रोग
की पहचान सर्वप्रथम सन् 1976 में
इबोला नदी के पास स्थित एक गांव में
की गई थी। इसी कारण इसका नाम
इबोला पड़ा। वर्तमान में यह स्थान
डेमोक्रेटिक रिपब्लिक ऑफ कांगो में है।

लेकिन, फिलहाल एक बड़ी चुनौती यह है
कि इन मरीजों से स्थानीय लोगों में यह
संक्रमण न फैल जाए। यह खतरा अब इन तीन
देशों तक ही सीमित नहीं है,
पूरी दुनिया के लिए है। भारत समेत कई
देशों ने हवाई अड्डों पर प्रभावित देशों से
आने वाले यात्रियों के लिए
इबोला की जांच अनिवार्य कर दी है। कई
एयरलाइंस ने प्रभावित देशों में अपनी उड़ानें
स्थगित कर दी हैं। इबोला का इतना डर
इसलिए है क्योंकि इससे होने
वाली बीमारी का इलाज अभी तक
लगभव असंभव है। इसके
अलावा अफ्रीकी देशों में इलाज
की सुविधाएं जितनी और जैसी हैं, उसमें
मरीज के बचने की संभावना बहुत कम
हो जाती है।

वैसे इबोला वायरस पर नियंत्रण
करना अपेक्षाकृत आसान है।
इबोला वायरस पानी या हवा के जरिए
नहीं फैलता और इसके फैलने का एकमात्र
जरिया किसी संक्रमित जीव
या व्यक्ति से सीधा संपर्क है।
इबोला वायरस चमगादड़ों और सूअरों के
जरिए फैल सकता है और जब कोई इंसान
इसका शिकार हो जाता है, तो फिर
उससे सीधे संपर्क में आने वाले
किसी भी दूसरे इंसान को यह जकड़
सकता है।

इबोला वायरस (विषाणु) के संक्रमण से अब
तक 932 से ज्यादा लोग मर चुके हैं।
इसका खतरा और डर अब
विश्वव्यापी हो गया है। अफ्रीका के
तीन देशों- सियरा लियोन, गिनी और
लाइबेरिया में इसका इतना व्यापक प्रकोप
है कि इस बीमारी के चलते कई देशों में
आपातकाल तक लगा दिया गया है।
चूंकि यह एक संक्रामक बीमारी है, इसलिए
इसके कुछ मरीज पश्चिमी देशों में भी सामने
आए हैं। विदित हो कि पश्चिमी देशों में
भी अब तक वे ही लोग इसके मरीज हैं,
जो इबोला प्रभावित देशों में चल
रही विभिन्न स्वास्थ्य सेवाओं में काम कर
रहे थे।

ऐसे में, इसे रोकने का सबसे
प्रभावी तरीका यह है कि मरीज को दूसरे
लोगों के संपर्क से बचाया जाए और
स्वास्थ्यकर्मी भी इस बात का ध्यान रखें
कि उनकी त्वचा सीधे मरीजों के संपर्क में
न आए। लेकिन अफ्रीका में मरीजों के संपर्क
में आने से दूसरों को बचाना बहुत मुश्किल
हो रहा है। चूंकि मरीज के परिजन यह जानते
हैं कि मरीज का बचना तकरीबन
नामुमकिन है, इसलिए वे भावनात्मक
कारणों से उसे अस्पतालों में अलग-थलग रखने
और उससे मिलने से रोकने का विरोध करते
हैं।

इतना ही नहीं, ऐसी कई घटनाएं हुई हैं,
जिनमें मरीजों के परिजनों ने अस्पतालों पर
धावा बोल दिया और मरीजों को अपने
घर ले गए। सियरा लियोन जैसे देश में
स्थिति इतनी गंभीर हो गई कि सरकार
को सेना बुलानी पड़ी ताकि मरीजों को अलग
रखा जा सके और परिजनों को अस्पतालों पर धावा बोलने
से रोका जा सके।

यह रोग पसीने और लार से फैलता है।
संक्रमित खून और मल के सीधे संपर्क में आने से
भी यह फैलता है। इसके अतिरिक्त, यौन
संबंध और इबोला से संक्रमित शव को ठीक
तरह से व्यवस्थित न करने से भी यह रोग
हो सकता है। यह संक्रामक रोग है।

-------------इसके लक्षण हैं- ------------

उल्टी-दस्त, बुखार,
सिरदर्द, ब्लीडिंग, आंखें लाल होना और
गले में कफ़। अक्सर इसके लक्षण प्रकट होने में
तीन सप्ताह तक का समय लग जाता है। इस
रोग में रोगी की त्वचा गलने लगती है।
यहां तक कि हाथ-पैर से लेकर पूरा शरीर
गल जाता है। ऐसे रोगी से दूर रह कर ही इस
रोग से बचा जा सकता है।
खास बात यह है कि मरीज की मौत के
बाद भी वायरस सक्रिय रहता है।

अस्पतालों में इसके फैलने की सबसे बड़ी वजह
यह है कि मरीज की मौत के बाद जब उसके
रिश्तेदार वहां पहुंचते हैं तो अंतिम संस्कार
से पहले लाश को छूते हैं। संक्रमण के लिए यह
काफी है। यही वजह है कि जिन
अफ्रीकी देशों में इबोला फैला हुआ है,
वहां सरकारें लोगों को अंतिम संस्कार के
लिए भी शव नहीं दे रही हैं। जानवरों के
जरिए भी संक्रमण होता है।
चमगादड़ों को इबोला की सबसे
बड़ी वजहों में से एक माना गया है।

वर्ष 1976 में पहली बार इबोला के मामले
सामने आए थे। तब से अफ्रीका के कई देशों में
इसका कहर फैल चुका है। इस साल 900 से
ज्यादा लोग अपनी जान गंवा चुके हैं।
माइक्रोस्कोप से देखने पर यह वायरस धागे
जैसा नजर आता है। इसकी पांच किस्में
होती हैं जिनमें से दो ही ऐसी हैं
जो इंसानों पर हमला करती हैं और यह
हमला जानलेवा साबित होता है।

इबोला वायरस के खिलाफ वैज्ञानिक अब
तक कोई टीका नहीं बना पाए हैं और
ना ही कोई इसे खत्म करने के लिए बाजार
में कोई दवा उपलब्ध है। इसकी रोकथाम
का केवल एक ही तरीका है, जागरूकता।
विश्व स्वास्थ्य संगठन की कोशिश है
कि लोगों को समझाया जा सके
कि इबोला के मामलों को दर्ज
कराना कितना जरूरी है।

पश्चिमी अफ्रीका के देशों में फैल रहे
इबोला का कहर अब एशिया और यूरोप में
फैलने की आशंका है। डॉक्टर्स विदाउट
बॉर्डर्स के मुताबिक इबोला गिनी,
लाइबेरिया और सिएरा लियोन में
फैला है। इसकी वजह से लाइबेरिया में
सभी स्कूल बंद कर दिए गए हैं। अमेरिका ने
सुरक्षा और स्वास्थ्य कारणों से कुछ
कर्मचारियों को लाइबेरिया से
बुला लिया है।

जानलेवा इबोला वायरस के खिलाफ
अभी तक कोई इलाज नहीं है। लेकिन एक
जर्मन डॉक्टर श्मीडल का कहना है
कि इंसानी शरीर खुद इस वायरस से लड़ने में
सक्षम है, बशर्ते शरीर के आंतरिक
अंगों का काम बरकरार रखा जाए। इसके
लिए मरीज को ऑक्सीजन पर
रखा जाता है और पेट की क्रियाओं
को कृत्रिम तौर से नियंत्रित
रखा जाता है। उन्हें ड्रिप लगाई जाती है
ताकि शरीर को जरूरी तरल मिलता रहे।

इबोला से सबसे ज्यादा पीड़ित
इलाकों में विदेशी चिकित्सा कर्मचारियों के
प्रति गहरा अविश्वास है।
हालांकि नाइजीरिया के स्वास्थ्य
मंत्री ओनिनबुची चुकुलो ने
रिपोर्टरों को बताया कि उन्होंने
अमेरिका से अनुरोध किया है कि वह
प्रायोगिक इबोला थेरेपी का इस्तेमाल
करने की अनुमति दें। उधर
अमेरिकी दवा कंपनियों से सरकार
भी सवाल कर रही है कि सप्लाई पर
फैसला होने की स्थिति में क्या वह
दवा भेज सकते हैं? प्रोफेक्टस दवा कंपनी के
मुख्य विज्ञान अधिकारी जॉन एल्ड्रिज ने
कहा, "सालों से हम सरकार को कह रहे हैं
कि वह थोड़ा सा निवेश इसमें करें और अब
वह पूछ रहे हैं कि हम
कितनी जल्दी इसको बना सकते हैं।"

मैप बायोफार्मास्यूटिकल कंपनी ने एक
दशक पहले इबोला की वैक्सीन पर काम शुरू
किया था। इसकी बनाई गई
दवा मोनोक्लोनल एंटीबॉडी का मिक्स
है। इसमें ऐसे प्रोटीन हैं जो सीधे
इबोला वायरस पर असर करते हैं। इन
प्रोटीन्स को बायोइंजीनियरिंग से
बनाए गए तंबाकू के पौधे से
निकाला जाता है। पिछले साल इस
वैक्सीन का इबोला से संक्रमित बंदरों पर
परीक्षण किया गया। इस
दवा वाली ड्रिप के लगने के 104 से 120 घंटे
के अंदर बंदर 45 फीसदी ठीक हुए। इसी तरह
टेकमिरा नाम की कंपनी भी इबोला की दवा पर काम
कर रही है। इसका इंजेक्शन आरएनए इंटरफेरेंस
नाम की जेनेटिक तकनीक पर आधारित है।
प्रोफेक्टस बायोसाइंसेस ने
भी इबोला की वैक्सीन का बंदरों पर टेस्ट
किया जिसका नतीजा काफी अच्छा रहा है।

पश्चिम अफ्रीकी देशों के
स्वास्थ्यकर्मियों ने इबोला के संक्रमण पर
नियंत्रण के लिए तत्काल मदद की मांग
की है। लाइबेरिया में एक प्रमुख अस्पताल के
कई कर्मचारियों के इस संक्रमण की चपेट में
आने के कारण अस्पताल को बंद कर
दिया गया है। विश्व स्वास्थ्य संगठन
(डब्ल्यूएचओ) के मुताबिक,
पश्चिमी अफ्रीका में इबोला से मरने वाले
की संख्या बढ़कर 932 हो गई है। डब्ल्यूएचओ
ने एक बयान में बताया कि दो अगस्त से
चार अगस्त तक 45 लोगों की मौत होने के
साथ ही बीमारी से मरने
वालों की संख्या 932 तक पहुंच गई है।
इसी अवधि में इस वायरस से पीड़ित
या संदिग्ध 108 मामले सामने आए हैं, जिस
कारण इससे प्रभावित
लोगों की संख्या 1711 हो गई है।

डब्ल्यूएचओ के बयान के अनुसार, ज्यादातर
नए मामले लाइबेरिया में आए हैं,
जबकि नाइजीरिया में इस बीमारी के
मामलों की संख्या चार से बढ़कर
नौ हो गई है। डब्ल्यूएचओ इस
बीमारी की रोकथाम के लिए जरूरी कदम
पर चर्चा करने के लिए जेनेवा में
दो दिवसीय आपात बैठक कर रहा है। इस
बीच अमेरिका में इबोला के इलाज के लिए
जेडमैप नामक दवा का परीक्षण
किया जा रहा है। इस बीमारी से
संक्रमित दो लोगों को यह दवा दी गई है,
जिनकी हालत में सुधार देखा जा रहा है।
नाइजीरिया के स्वास्थ्य मंत्री ने कहा है
कि यह राष्ट्रीय आपदा है। हालांकि,
पूरी दुनिया में कोई भी व्यक्ति इससे
पूरी तरह सुरक्षित नहीं है।

नाइजीरिया इस का सबसे बड़ा उदाहरण है
कि किसी दूसरे देश से आया केवल एक
संक्रमित व्यक्ति पूरे देश में संक्रमण
फैला सकता है। पश्चिमी अफ्रीकी देशों में
इस बीमारी के चलते अफ्रीका विकास
बैंक तथा विश्व बैंक ने वायरस से सर्वाधिक
प्रभावित देश सियरा लियोन,
लाइबेरिया और गुएना को तुरंत ही 260
मिलियन डॉलर की आर्थिक मदद देने
की बात कही है।

Thursday, 7 August 2014

♥ માનવ મગજ ♥

* માણસનું મગજ શરીરના લોહી અને ઓક્સિજનનો ૨૦ ટકા પુરવઠો વાપરે છે.

* જાગૃત માણસના મગજમાં સતત હળવી માત્રાનો વીજકરંટ વહેતો હોય છે જેના દ્વારા જ્ઞાાનકોશો વચ્ચે સંદેશાની આપલે થાય છે. મગજ
દ્વારા ઉત્પન્ન થતા વીજકરંટથી એક નાનકડો બલ્બ ચાલુ કરી શકાય.

* માનવમગજમાં સૌથી વધુ ૬૦ ટકા ભાગ
ચરબીનો બનેલો હોય છે.

* દરેક નવી સ્મૃતિ કે માનસિક પ્રવૃત્તિ વખતે
મગજમાં નવા જ્ઞાાનતંતુઓના જોડાણ થાય છે. જે જીવનભર ચાલુ રહે છે.

* મગજના જ્ઞાાનતંતુઓ વચ્ચે સંદેશાની આપલે એક સેકંડના ૧૨૦ મીટરની ઝડપે થાય છે.

* મગજને ૫થી ૧૦ મિનિટ ઓક્સિજન ન મળે
તો ભારે નુકસાન થાય છે.

* રાત્રીની ઉંઘ દરમિયાન મગજ દિવસભરની સ્મૃતિનું પૃથ્થકરણ કરી સ્મૃતિકેતુમાં ગોઠવે છે.

* જોક સાંભળીને હસતી વખતે મગજમાં પાંચ વિભાગમાં પ્રક્રિયા થાય છે.

* તમને જાણીને નવાઇ લાગે હાર્વર્ડ લેબોરેટરીમાં 'બ્રેઇન બેન્ક' સ્થાપવામાં આવી છે. જેમાં સંશોધન માટે ૭૦૦૦ માનવમગજ રાખવામાં આવ્યા છે.

* મગજમાં વિવિધ સંવેદના માટે વિવિધ
કેન્દ્ર છે તેવી શોધ ઇ.સ. ૧૮૧૧માં સ્કોટલેન્ડના વિજ્ઞાાની ચાર્લ્સ બેલે કરી હતી.

* માણસની કરોડરજ્જુની લંબાઇ સરેરાશ ૪૫ સેન્ટી મીટરની હોય છે. તેમાં એક અબજ કરતાંય વધુ જ્ઞાનતંતુઓ કાર્યરત હોય છે.

♥ ગણિતના સંકેતો ♥

♥ रक्षासूत्र श्लोक ♥

♥ राखी  / रक्षासुत्र बाँधते वक्त बोला जाता श्लोक ♥

♥ GK BLOG ♥
www.aashishbaleja.blogspot.com
=============================

येन बद्धो बलीराजा दानवेन्द्रो महाबल:।
तेन त्वाम भिबध्नामि  रक्षे माचल माचल।।

=============================

→  मंत्र का सामान्यत: यह अर्थ
लिया जाता है कि दानवों के
महाबली राजा बलि जिससे बांधे गए थे,
उसी से तुम्हें बांधता हूं। हे रक्षे!
(रक्षासूत्र) तुम चलायमान न हो,
चलायमान न हो। धर्मशास्त्र के
विद्वानों के अनुसार इसका अर्थ यह है
कि रक्षा सूत्र बांधते समय ब्राह्मण
या पुरोहत अपने यजमान को कहता है
कि जिस रक्षासूत्र से दानवों के
महापराक्रमी राजा बलि धर्म के बंधन में
बांधे गए थे अर्थात् धर्म में प्रयुक्त किए गये
थे, उसी सूत्र से मैं तुम्हें बांधता हूं,
यानी धर्म के लिए प्रतिबद्ध करता हूं।

इसके बाद पुरोहित रक्षा सूत्र से
कहता है कि हे रक्षे तुम स्थिर रहना,
स्थिर रहना। इस प्रकार रक्षा सूत्र
का उद्देश्य ब्राह्मणों द्वारा अपने
यजमानों को धर्म के लिए प्रेरित एवं
प्रयुक्त करना है।

♥ GK BLOG ♥
www.aashishbaleja.blogspot.com

♥ વાંસ ♥

♥ દેશ - ચલણ ♥

Tuesday, 5 August 2014

♥ ઉજવણી ક્યારે ? ♥

♥ राष्ट्रीय राजमार्ग ♥

♥ राष्ट्रीय राजमार्ग कहाँ से कहाँ तक♥

नं. १ दिल्ली से अमृतसर
नं. १-A जालंधर से उरी
नं. १-B बाटोट से सिमधनपास
नं.१- C डोमेल से कटरा
नं.२ दिल्ली से कोलकाता
नं.३ आगरा से मुंबई
नं.४ थाणे से चेन्नई
नं.४-A बेलगावं से पणजी
नं.४-B पंवल से उराँ से कलांबोली से पालसो
नं.५ चेन्नई से झारपोरवरिया
नं.५-A हरिदासपुर से पारादीप
नं. ६ कोलकाता से हजीरा
नं.७ वाराणसी से कन्याकुमारी
नं.८ दिल्ली से मुंबई
नं.९ पुणे से मछलीपट्टम
नं.१० दिल्ली से फाजिल्का
नं.११ आगरा से बीकानेर
नं.12 जबलपुर से जयपुर
नं.13 शोलापुर से मंगलोर
नं.14 बोवर से राधनपुर
नं.१५ पठानकोट से सम्ख्याली
नं.२४ दिल्ली से लखनऊ
नं.२७ इलाहबाद से वाराणसी
नं.२८. बरौनी से लखनऊ
नं.२९. गोरखपुर से वाराणसी
नं.५६ लखनऊ से वाराणसी

Monday, 4 August 2014

♥ अरब सागर मे गिरती नदियाँ ♥

यह Trick उन सब मुख्य 9 नदियोँ की है जो "अरब सागर" मेँ गिरती है

♠ Trick- "सालू की माँ भानमती सोजा" ♠

Fact- की, मती Silent word है

अब मेँ Trick का सन्धि विच्छेद करता हूँ।

♥ सा लू=
*सा=साबरमती
*लू=लूनी

की=Silent word

♥ माँ-
*माँ=माँडवी
*मा=माही

♥ भा न मती=
*भा=भारतपुझा/ पोन्नानी नदी (केरल की सबसे लंबी नदी)
*न=नर्मदा
*मती=Silent word

♥ सो जा=
*सो=सोम
*जा=जाखम, जवाई

1. साबरमती
2. लूनी
3. माँडवी
4. माही
5. भारतपुझा या पोन्नानी
6. नर्मदा
7. सोम
8. जाखम
9. जवाई

यह सभी 9 नदियाँ "अरब सागर" मेँ जाकर गिरती है और इनके अलावा जो भी "गैर हिमालयी नदियाँ" बची है वह सभी बंगाल की खाड़ी मेँ जाकर गिरती है।

♥ જુદી જુદી યોગમુદ્રાઓ ♥