આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 14 January 2017

♥ अध्ययन ♥

01.एपीक्लचर(Apiculture)---मधुमक्खी पालन का अध्ययन।

02.सेरीकल्चर(Sericulture)---रेशम कीट पालन का अध्ययन।

03.पीसीकल्चर (Pisciculture)---मत्स्य पालन का अध्ययन।

04.माइकोलॉजी(Mycology)---कवकों का अध्ययन।

05.फाइकोलॉजी(Phycology)---शैवालों का अध्ययन।

06.एन्थोलॉजी(Anthology)---पुष्पों का अध्ययन।

07.पोमोलॉजी(Pomology)---फलो का अध्ययन।

08.ऑर्निथोलॉजी (Ornithology)--- पक्षियों का अध्ययन।

09.इक्थ्योलॉजी (Ichthyology)--- मछलियों का अध्ययन।

10.एण्टोमोलॉजि (Entomology)--- कीटों का अध्ययन।

11.डेन्ड्रोलॉजी (Dendrology)---वृक्षों एवं झाड़ियों का अध्ययन।

12.ऑफियोलॉजी(Ophiology)---सर्पों का अध्ययन।

13.सॉरोलोजी(saurology) --- छिपकलियों का अध्ययन।

14.सिल्विकल्चर(Silviculture) ---काष्ठी पेड़ो का अध्ययन।

♥ प्रमुख दिवस ♥

•विश्व पर्यावरण दिवस कब मनाया जाता है - 5 जून
•अंतर्राष्ट्रीययोग दिवस कब मनाया जाता है -21 जून
•विश्व स्वास्थ्य दिवस कब मनाया जाता है - 7अप्रैल
•विश्व खाद्य दिवस कब मनाया जाता है - 16 अक्टूबर
•विश्व मानवाधिकार दिवस कब मनाया जाता है- 10 दिसम्बर
•विश्व एड्स दिवस कब मनाया जाता है - 1दिसम्बर
•विश्व कैंसर दिवस कब मनाया जाता है - 4 फरवरी
•विश्व रेडियो दिवस कब मनाया जाता है - 13फरवरी
•अंतर्राष्ट्रीयमहिला दिवस कब मनाया जाता है- 8 मार्च
•विश्व वन्य जीवन दिवस कब मनाया जाता है - 3मार्च
•अंतर्राष्ट्रीयवन दिवस कब मनाया जाता है - 21मार्च
•विश्व जल दिवस कब मनाया जाता है - 22 मार्च
•विश्व मलेरिया दिवस कब मनाया जाता है - 25अप्रैल
•विश्व रक्तदान दिवस कब मनाया जाता है - 14 जून
•विश्व समुद्र दिवस कब मनाया जाता है - 8 जून
•विश्व शरणार्थी दिवस कब मनाया जाता है - 20जून
•विश्व जनसँख्या दिवस कब मनाया जाता है - 11जुलाई
•विश्व हेपेटाइटिस दिवस कब मनाया जाता है - 28जुलाई
•विश्व मित्रता दिवस कब मनाया जाता है - 30जुलाई
•अंतर्राष्ट्रीययुवा दिवस कब मनाया जाता है -12 अगस्त
•अंतर्राष्ट्रीयजनतंत्र दिवस कब मनाया जाता है -15 सितम्बर
•विश्व पर्यटन दिवस कब मनाया जाता है - 27सितम्बर
•अंतर्राष्ट्रीयशांति दिवस कब मनाया जाता है -21 सितम्बर
•विश्व शिक्षक दिवस कब मनाया जाता है - 5 अक्टूबर
•विश्व टेलीविज़न दिवस कब मनाया जाता है - 21 नवम्बर

♥ भारत के प्रमुख नगरों के संस्थापक ♥

1. कोलकाता - जॉब चारनाक
2. मुंबई - ओनाल्ड ऑग्जिअर
3. भोपाल - राजा भोज
4. नई दिल्ली - एडविन लुट्यन्स
5. आगरा - सिकंदर लोदी
6. इंदौर - अहिल्या बाई
7. धार - राजा भोज
8. तुगलकाबाद - मोहम्मद तुगलक
9. जयपुर - सवाई राजा जयसिंह
10. सागर {MP }- उदालशाय
11. लखनऊ - आसफ़ुद्दौला
12.इलाहाबाद - अकबर
13. झाँसी -वीरसिंह जूदेव
14. अजमेर - अजयराज सिंह
15. उदयपुर - राणा उदय सिंह
16. टाटानगर - जमशेदजी टाटा
17. भरतपुर - राजा सूरजमल
18. कुम्भलगढ़ - राजा कुम्भा
19. पटना - उदयन
20. मुंगेर - चन्द्रगुप्त मौर्य
21. नालंदा - राजा धर्मपाल
22. रायपुर - ब्रम्हदेव
23. दुर्ग - जगतपाल
24. देहरादून - राजा जौनसार बाबर
25. पुरी - गंग चोल
26. द्वारका - शंकराचार्य
27. जम्मू - राजा जम्मू लोचन
28. पूना - शाह जी भोसले
29. हैदराबाद - कुली क़ुतुब शाह
30. अमृतसर - गुरु रामदास
31. दिल्ली - अन्नंतपाल तोमर
32. पांडिचेरी - फ्रांसिस केरी
33. श्रीगंगानगर - गंगासिंह
34. बीकानेर - राव जोधा के 5वें पुत्र
राव बिका
35. चुरू - चूहड़ा जाट
36. झुंझुनू - झुन्झ जाट
37. जैसलमेर - भाटी राजपूत जैसलसिंह
38. जोधपुर - राव जोधा
39. सीकरसूरतसिंहतसिंह
40. अलवर - राव प्रताप सिंह कछवाहा
41. बाड़मेर - बाग भट्ट
42. धौलपुर - तोमरवंश के राजा धवलदेव
43. करौली - यदुवंशी राजा अर्जुनपाल
44. टोंक - अमीर खान पिंडारी
45. बूंदी - राव देशराज
46. बारां - सोलंकी राजपूत
47. कोटा - महाराव माधोसिंह
48. झालावाड़ - झाला जालिमसिंह
49. चित्तोड़गढ़ - चित्रांगद मोर्य
50. प्रतापगढ़ - महारावल प्रतापसिंह
51. बाँसवाड़ा - जगमाल सिंह
52. डूंगरपुर - डूंगरसिंह
53. सिरोही - सहसमल
54. राजसमन्द - महाराणा राजसिंह
55. मण्डोर - हरिश्चन्द्र प्रतिहार
56. सवाई माधोपुर - सवाई माधोसिंह

♥ pH मान [ pH value ]​ ♥

1.जल का pH मान कितना होता है = ​7​
2 . दूध का PH मान कितना होता है = ​6.4​
3.सिरके का PH कितना होता है = ​3​
4.मानव रक्त का pH मान = ​7.4​
5. नीबू के रस का pH मान = ​2.4​
6 . NaCl का pH मान = ​7​
7. pH पैमाने का पता किसने लगाया = ​सारेन्सन ने​
8. pH मूल्यांक क्या दर्शाता = ​किसी घोल का अम्लीय या क्षारीय होना​
9. अम्लीय घोल का pH मान कितना होता है = ​7 से कम​
10. उदासिन घोल का pH मान = ​7​
11. शराब का pH मान = ​2.8​
12. किसी व्यक्ति के रक्त के pH मान में कितना परिवर्तन होने पर मत्यु हो जाती है = ​0.2​
13. मानव मूत्र का pH मान = ​4.8 - 8.4​
14. समुद्री जल का pH मान = ​8.5​
15.आँसू का pH मान = ​7.4​
16. मानव लार का pH मान = ​6.5 - 7.5​
.
जानकारी अच्छी लगे तो शेयर जरूर करें दोस्तों I

♥ જંતુ જગતમાં જોરદાર પાંખો ♥



🌼 માખી, મચ્છર જેવા જંતુઓ અને કંસારી, તીતીઘોડા, તીડ જેવા કોચલાવાળા જંતુઓને ઊડવા માટે પાંખો હોય છે. જંતુઓ ચપટીમાં  ચોળાઈ જાય તેવાં હોય છે. તેમને શારીરિક શક્તિની મર્યાદા હોય છે.  તે હુમલો કરી શકતા નથી પરંતુ કુદરતે તેમને પોતાનું રક્ષણ કરવા જોરદાર પાંખો આપી છે. સ્નાયુઓ કે હાડકા વિનાના નાજુક શરીરમાં નવાઈ લાગે તેટલી શક્તિશાળી પાંખો હોય છે.

🌼 જંતુઓ પક્ષીઓ કરતાં વધુ ઝડપથી પાંખો ફફડાવી શકે છે. જંતુઓની પાંખો પારદર્શક પ્લાસ્ટિક જેવા પદાર્થની બનેલી હોય છે.

🌼 જંતુઓની પાંખો તેમના શરીરમાં સ્વતંત્રરૂપે ખૂંપેલી હોય છે. છાતી, ખભા કે અન્ય અવયવ સાથે તે જોડાયેલી હોતી નથી.

🌼 જંતુની પાંખના મૂળમાં રબર જેવા સ્થિતિસ્થાપક સ્નાયુઓ હોય છે.

🌼 જંતુઓનું ઊડવાનું  રહસ્ય તેની પીઠમાં છે.ઊડવું હોય ત્યારે તેની પીઠ સંકોચાય છે અને  પાંખો ઉપર આવે પીઠ ફૂલે ત્યારે પાંખો નીચે આવે.

🌼 આમ જીવડાંની પાંખો યાંત્રિક કામગીરી કરે છે. જંતુઓની પાંખ ઝડપથી વિંઝાય ત્યારે ગરમ થાય છે એટલે નુકસાનથી બચવા તેની પાંખ અનેક પોલી ભૂંગળી જોડીને બનેલી હોય છે. ભૂંગળીને કારણે  પાંખ કડક અને સીધી રહે છે.

🌼 મોટા ભાગના જંતુઓ બંને પાંખ એક સાથે જ ઉપર નીચે વિંઝીને ઉડે છે.

🌼 મધમાખી સેકન્ડમાં ૨૫૦ વખત, માખી ૧૯૦, બમ્બલ બી ૧૩૦ અને હોર્નેટ ૧૦૦ વખત પાંખો ફફડાવી શકે છે. હોર્સફ્લાય કલાકના ૧૪૫ કિલોમીટરની ઝડપે ઊડે છે. મધમાખી ૯ કિલોમીટરની ઝડપે જ્યારે ઘરની માખી ૭ કિલોમીટરની ઝડપે ઊડે છે. બધે જ જોવા મળતા ડ્રેગન ફ્લાય સૌથી વધુ ૨૫ કિલોમીટરની ઝડપે ઉડે છે.

♥ શિકારી વનસ્પતિ પિચર પ્લાન્ટ ♥



🌿 વનસ્પતિ સામાન્ય રીતે જમીનમાંથી મૂળ દ્વારા ખોરાક મેળવે છે. પરંતુ કેટલીક વનસ્પતિ હવામાં ઊડતાં જંતુઓનો શિકાર કરીને પણ ખોરાક મેળવે છે.

🔴 વનસ્પતિ જગતમાં ૨૦૦ જેટલી વનસ્પતિ જંતુઓનો શિકાર કરનારી છે.

🌿 તેમની શિકાર કરવાની રીત પણ જુદી જુદી હોય છે. શિકારી વનસ્પતિ પિચર પ્લાન્ટ નોંધપાત્ર અને જાણીતી વનસ્પતિ છે. વનસ્પતિને જમીનમાંથી પોષક દ્રવ્યો મળે છે અને ફોટોસિન્થેસીસ દ્વારા તેનાં પાન ખોરાક બનાવી શકે છે તેમ છતાં આ વનસ્પતિને જંતુઓ ખાવાની શું જરૂર  તેવો સવાલ પણ થાય. વનસ્પતિને પોષણ માટે પૂરતા પ્રમાણમાં પોષકદ્રવ્યો જોઈએ. કેટલાક પ્રદેશમાં વધુ વરસાદથી જમીન ધોવાઈ જાય. પૂરતો સૂર્યપ્રકાશ ન મળતો હોય તેવી સ્થિતિમાં થતી વનસ્પતિ ઉત્ક્રાંતિકાળમાં જંતુભક્ષી બની હતી.

🌿 અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળતા પિચર પ્લાન્ટ લગભગ સો જાતના હોય છે.

🌿 પિચર પ્લાન્ટના ફૂલ છટકાં જેવા હોય છે. તે લટકતી કોથળી જેવા હોય છે. તેમાં ચીકણું પાચક દ્રવ્ય હોય છે. જંતુઓ તેની ઉપર બેસે એટલે ચોંટી જાય અને ધીમે ધીમે કોથળીમાં ઉતરી જાય. કોથળીની અંદરની સપાટી મીણ જેવી ચિકણી અને નીચેની તરફ ઝૂકેલા સુક્ષ્મ તાંતણાની બનેલી હોય છે. જંતુ તેમાં ફસાય એટલે લપસીને  કોથળીના તળિયે જઈને પડે.

🌿 પિચર પ્લાન્ટમાં સૌથી મોટા કોબ્રા લીલી તો સાપની ફેણ જેવા હોય છે.

🌿 અમેરિકાના ઓરેગોનમાં ડાર્લિંગટોનિયા નેચર સાઈટ છે. ૧૮ એકરમાં ફેલાયેલા આ બગીચામાં વિવિધ પ્રકારના પિચર પ્લાન્ટ સાચવવામાં આવ્યા છે. આ નેશનલ પાર્ક એવો છે કે માત્ર પિચર પ્લાન્ટના રક્ષણ માટે જ બનાવેલો છે.

♥ ઓક્સિજન ♥



ઓક્સિજન રંગ અને ગંધ વિનાનો વાયુ છે. સજીવ સૃષ્ટિ શ્વાસ દ્વારા હવામાંથી ઓક્સિજન મેળવીને જીવે છે. આ ઉપરાંત ઘણા ઉધોગો, વિજ્ઞાનના સાધનોમાં તે ઉપયોગી છે. સ્ટીલ બનાવવાની ભઠ્ઠીમાં, વેલ્ડિંગની જ્યોતમાં તેનો ઉપયોગ જાણીતો છે.

🔵 ઓક્સિજન માઈનસ ૧૮૩ ડિગ્રી એ ઠરીને ભૂરા રંગનું પ્રવાહી બને છે. તેનો ઉપયોગ રોકેટનાં ઇંધણ તરીકે થાય છે. ઓક્સિજન પૃથ્વી પર પુષ્કળ માત્રામાં છે. પૃથ્વીના ઉત્ત્પતિકાળથી તેનું અસ્તિત્વ છે. પરંતુ તેની ઓળખ ઇ.સ.૧૭૭૪ જોસેફ પ્રિસ્ટલી નામના વિજ્ઞાનીએ કરાવેલી, લેવોઇઝિયટ નામના વિજ્ઞાનીએ તેનું નામ 'ઓક્સિજન' રાખેલું.

🔵 ગ્રીક ભાષામાં 'ઓકસી' એટલે ખાટું કે એસિડ અને જીનસ એટલે પેદા કરવું. વિજ્ઞાનીઓ માનતા હતાં દરેક એસિડ પેદા કરવામાં ઓક્સિજન જરૂરી છે. તેથી તેનું નામ પડયું.

🔵 ૧૯૦૧માં વેલ્ડિંગની શોધ થઈ. ૧૯૨૩મા અમેરિકાના રોબર્ટ ગોડાર્ડે પ્રથમવાર ઓક્સિજનનો ઉપયોગ કરી રોકેટ ઉડાવેલું. હવામાંથી ક્રાયોજેનિક ડિસ્ટીલેશન પધ્ધતિથી ઓક્સિજન છૂટો પાડી શકાય છે. આ ઓક્સિજન હોસ્પિટલોમાં ઉપયોગમાં આવે છે.

🔵 પૃથ્વીના વાતાવરણની સૂકી હવામાં ૨૧ ટકા ઓક્સિજન હોય છે.

🔵 ઓક્સિજન જલનશીલ વાયુ નથી પરંતુ તેની હાજરી અન્ય જવલનશીલ પદાર્થોને ઉત્તેજન આપે છે. સળગવાની ક્રિયામાં ઓક્સિજનની હાજરી જરૂરી છે.

🔵 પૃથ્વીના પેટાળમાં સિલિકોન, એલ્યુમિનિયમ, લોખંડ, કેલ્શિયમ અને ઓક્સિજનનો સૌથી વધુ જથ્થો છે.

♥ આંખની રચનાનો અગ્રણી સંશોધક : અલવર ગુલસ્ટ્રાન્ડ ♥



🌺 આપણી આંખ કેમેરાની જેમ બહારના દૃશ્યોનું પ્રતિબિંબ ઝીલીને મગજને સંદેશો આપે છે. આ જાણીતી વાત છે. આંખના ડોળામાં રહેલો કોર્નિયા તેનો મુખ્ય અવયવ છે. આંખની રચના અને તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણોની આંતરિક ગતિવિધિની સ્પષ્ટ સમજ અલવર ગુલસ્ટ્રાન્ડ નામના વિજ્ઞાનીએ આપી હતી.

🌺 કોર્નિયા વિશેના સંશોધનો બદલ તેને ૧૯૧૧માં મેડિલિનનું નોબેલ ઇનામ મળેલું, નોબેલ ઇનામ મેળવનાર તે એકમાત્ર આંખના ડોક્ટર છે.

🌺 મોતિયાના ઓપરેશન બાદ પહેરવાના ચશ્માની શોધ પણ તેણે કરી હતી. એક રસપ્રદ વાત એ છે કે આ વિજ્ઞાનીને આલ્બર્ટ આઇન્સ્ટાઇનની રિલેટિવીટી થિયરી પર શંકા હતી. તેણે આઇન્સ્ટાઇનને આ થિયરીને માટે નોબેલ મળવા દીધું નહોતું.

🌺 ગુલસ્ટ્રાન્ડનો જન્મ સ્વીડનના લેન્ડસ્ક્રોના ગામે ઇ.સ. ૧૮૬૨ના જૂનની પાંચ તારીખે થયો હતો.

🌺 તેના પિતા સ્થાનિક મ્યુનિસિપાલિટીના મુખ્ય ડોક્ટર હતા. સ્થાનિક શાળામાં માધ્યમિક અભ્યાસ પૂરો કરીને તે ઉચ્ચ અભ્યાસ માટે ઉપ્સલા યુનિવર્સિટીમાં જોડાયો હતો.

🌺 તેને આંખની રચનામાં ઊંડો રસ હતો તે આંખના સંશોધનો કરવા વિયેના ગયો ત્યારબાદ સ્ટોકહોમની સેરાફિલ હોસ્પિટલમાં આંખના નિષ્ણાત ડોક્ટર તરીકે જોડાયો.

🌺 ઇ.સ. ૧૮૯૦માં એસ્ટીડમેશનની થિયરી લખી પીએચડીની ડિગ્રી મેળવી ઇ.સ. ૧૮૯૧માં કેરોલીન્સકા યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોડાયો. સાથે સાથે સ્વીડીશ નેશનલ બોર્ડ ઓફ હેલ્થ વિભાગમાં સેવાઓ આપી.

🌺 ઇ.સ. ૧૮૯૪માં ફરીવાર તે ઉપ્સલા યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોડાયો. ગુલસ્ટ્રાન્ડ માટે આ ગૌરવની વાત હતી. તે અનેક આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સંસ્થાઓનો સભ્ય હતો તે રોયલ સોસાયટી ઉપ્સલાનો સભ્ય બનેલો અને ત્યાર બાદ સ્વીડીશ એકેડમી ઓફ સાયન્સનો સભ્ય બન્યો. તે નોબેલ ફિઝિક્સ કમિટીનો ચેરમેન હતો તેણે જીવનભર માનવ આંખ વિશે સંશોધનો કરી માનવજાતની સેવા કરેલી.

🌺 ઇ.સ. ૧૯૩૦ના જુલાઈની ૨૮ તારીખે તેનું અવસાન થયેલું.

♥ અજાયબ કરોળિયાની અજાયબ વાતો ♥



🌹 કેટલાક બર્ફિલા પહાડોમાં ૨૩૦૦૦ ફૂટની ઊંચાઈએ બે પ્રકારના જમ્પિંગ સ્પાઇડર જોવા મળે છે આ કરોળિયા પોતાના શરીરના કદ કરતા ૪૦ ગણો ઊંચો કૂદકો મારી શકે છે. આટલી ઊંચાઈએ વનસ્પતિ થતી નથી પરંતુ ખીણમાંથી ઊડીને આવેલા તણખલા ખાઈને જીવે છે.

🌹 રણપ્રદેશમાં થતા વ્હિલ સ્પાઇડર ભયભીત સ્થિતિમાં પગ સંકોરીને ધૂળમાં આળોટી ધૂળ જેવા થઈ જાય છે એટલે અન્ય પ્રાણીઓની નજરે પડતા નથી.

🌹 કરોળિયા પૃથ્વી પર લાખો વર્ષથી અસ્તિત્વમાં છે આ એક જ સજીવ જાળું ગૂંથી શકે છે.

🌹 કરોળિયાના જાળા ગોળાકાર, નિસરણી આકારના ગુંચવાયેલા વગેરે વિવિધ આકારના હોય છે. પરંતુ આપણે જાળાની કલ્પના માત્ર ષટ્કોણ આકારની જ કરીએ છીએ. ડાર્વિન બાર્ક સ્પાઇડરનું જાળું બુલેટપ્રુફ કેવલર કરતા ય મજબૂત હોય છે.  ડાર્વિન બાર્ક વિરાટ કદના જાળા બનાવે છે ક્યાક નદીને સામે કાંઠે પહોંચે તેટલા લાંબા જાળામાં પણ બનાવી શકે છે મોટા ભાગના કરોળિયાને આઠ આંખો હોય અને તેમના પગના છેડે સૂક્ષ્મ વાળ હોય છે.

🌹 માદા કરોળિયા એક સાથે ૩૦૦૦ ઇંડા મૂકે છે.

🌹 કરોળિયાને હાડકા હોતાં નથી પરંતુ તેના શરીર પર મજબૂત કાચલું હતું.

🌹 માદા બ્લેક વિડો સ્પાઇડરનું ઝેર રેટલસ્નેક સાપ કરતાં ૧૫ ગણું તીવ્ર હોય છે. કરોળિયા જંતુ નથી પરંતુ વીંછી, કરચલા અને ઉધઈના વર્ગનું કોચલાવાળું સજીવ છે.

🌹 કરોળિયાને જંતુઓની જેમ એન્ટેનાના વાળ હોતા નથી. આપણા ઘરમાં ખૂણેખાંચરે જોવા મળતા કરોળિયા ઘરમાં જ જીવી શકતા નથી.

♥ આર્કટિક શિયાળ ♥



આર્કિટક શિયાળ’ એક એવું સુંદર શિયાળ છે જેનો રંગ ઋતુ મુજબ બદલાય છે. શિયાળાના સમયગાળામાં તેનો રંગ સફેદ હોય છે જેથી તે તેની આસપાસના બરફ સાથે એકદમ ભળી જાય છે. જ્યારે ઉનાળાના સમયગાળામાં તેનો રંગ બ્રાઉન થઈ જાય છે જે ગરમીના વાતાવરણને અનુકૂળ હોય છે. નામ પરથી જ ખ્યાલ આવી જાય છે કે ‘આર્કિટક શિયાળ’ આર્કિટકમાં ખૂબ જ નીચા તાપમાનમાં રહેનારું પ્રાણી છે. પુખ્ત વયના આર્કિટક શિયાળ ૫ થી ૧૦ પાઉન્ડના હોય છે. તેઓનું કદ તેઓના ખોરાક મુજબ નક્કી થતું હોય છે. સામાન્ય રીતે નર આર્કિટક શિયાળ માદા કરતાં મોટું કદ ધરાવતા હોય છે.

આર્કિટક શિયાળના શરીર પર ગીચ રુવાંટી હોવાથી તે અત્યંત ઠંડા વાતાવરણમાં આરામથી વસવાટ કરી શકે છે. તેના શરીરની રચના ઠંડા વાતાવરણને ઘણી અનુકૂળ હોય છે. તેના પગના તળિયા પણ રુવાંટીવાળા હોય છે. આથી તે બરફ પર આસાનીથી હરીફરી શકે છે. તેના કાન લાંબા અને અણીદાર ટોચવાળા તથા નાક લાંબુ અને સાંકડું હોય છે, આ કારણે તે સરળતાથી કોઈપણ ગંધ પારખી શકે છે અને રાત્રે ખૂબ જ સારી રીતે જોઈ શકે છે. તે નિશાચર પ્રાણી છે.

આર્કિટક શિયાળની ઉત્ક્રાંતિની પ્રક્રિયા એવી છે કે તેમને નવા વાતાવરણમાં ટકી રહેવા સક્ષમ બનાવે છે. વર્ષનો મોટાભાગનો સમય આર્કિટક શિયાળનો રંગ સફેદ રહે છે, જે તેમની ઉત્ક્રાંતિની પ્રક્રિયાને કારણે છે. તેમના ભક્ષકો સામે અસ્તિત્વ ટકાવી રાખવા તેમને આ રંગની આવશ્યકતા હોય છે. સફેદ રંગની એ ગાઢ રુવાંટીનું સ્તર તેમના શરીરને ગરમાવો આપે છે આથી ઠંડી સામે પણ તે ટકી રહી શકે છે.

શિયાળની બીજી પ્રજાતિઓ મોટાભાગે એકાંતમાં સમય વિતાવે છે જ્યારે આર્કિટક શિયાળ સામાજિક પ્રકારનું છે. તેઓ એકબીજાની સુગંધ દ્વારા એકબીજાની ઓળખ કરે છે. માદા બચ્ચું મોટું થઈને એકલું રહેતું થઈ ગયા બાદ પણ પોતાની માતાની મુલાકાત લેવા આવે છે.

ખૂબ જ ઠંડીમાં રહી શકે તેવા ઘણા ઓછા પ્રાણીઓ હોય છે, તેમાંનું એક આ પ્રાણી પણ છે. આથી તેઓને વસવાટ માટે ઘણી વિશાળ જગ્યા મળી રહે છે. જ્યાં બહુ ઊંડો બરફ ના હોય તેવા સ્થળોને તેઓ રહેવા માટે પસંદ કરે છે. તેમનું શરીર ઠંડા વાતાવરણ માટે જ બનેલું હોવા છતાં તેમને કોઈ આશ્રયની જરૃર પડે છે. તેઓ ભૂગર્ભમાં ટનલમાં રહે છે.

મોટાભાગના આર્કિટક શિયાળ ખોરાક તરીકે લેમિંગ ખાય છે. લેમિંગ ઠંડા પ્રદેશનું ઉંદરની જાતનું એક પ્રાણી છે. તેઓ માછલી અને સીલના બચ્ચા પણ ખાય છે. તેમના ખોરાકના સ્ત્રોતમાં સ્થળ અને ઋતુ મુજબ ફેરફાર થતો હોય છે. તેમને તક મળે તો પક્ષીઓના ઈંડા પણ ખાય છે.

આર્કિટક શિયાળની પ્રજનન ઋતુ ખૂબ લાંબા સમય સુધી ચાલે છે. જૂનથી ઓગસ્ટ દરમિયાન તેઓ આ પ્રક્રિયામાં ભાગ નથી લેતા. દરેક જોડી ત્યાં સુધી એકબીજાનો સાથ નિભાવે છે જ્યાં સુધી બેમાંથી કોઈ એકનું મૃત્યુ ના થાય. તેમના બચ્ચાઓનો મૃત્યુદર ખૂબ ઊંચો હોય છે. માદા અને નર બંને પોતાના બચ્ચાનાં ઉછેરમાં સક્રિય ભૂમિકા ભજવે છે અને ખૂબ ધીરજપૂર્વક વર્તે છે. માદા પોતાના બચ્ચાને હૂંફ આપવા તેની સાથે ગુફામાં જ રહે છે જ્યારે નર પોતાની માદા અને બચ્ચાનાં રક્ષણ માટે બહાર ખોરાકની શોધ માટે જાય છે.

♥ દુનિયાની સૌથી મોટી ઔડર્ટ કેક બની ભારતમાં! ♥

ભારતની એક બેકિંગ કંપનીએ દુનિયાની સૌથી મોેટી કેક બનાવીને એક નવો રેકોર્ડ કાયમ કર્યો છે. એક જ પ્રયાસમાં સફળતાપૂર્વક આ કેક બનાવીને તેમણે તેમની કુશળતા અને રસોઈ પ્રત્યેના પોતાના પ્રેમને સાબિત કર્યો છે. કર્ણાટક રાજ્યના બેંગ્લોર શહેરની એક હોટેલમાં આ ભવ્ય કેકનો કાર્યક્રમ યોજાયો હતો. કેક બન્યા બાદ જ્યારે ગણતરી કરવામાં આવી ત્યારે આ કેકનું વજન ૧,૦૭૮ કિલો જેટલું થયું હતું. બેંગ્લોર બેકિંગ બડિઝ નામના ગ્રૂપ દ્વારા આ રેકોર્ડ પ્રસ્થાપિત કરાયો હતો.

આ ડર્ટ કેકને એવી રીતે બનાવવામાં આવી હતી જેથી તેનો દેખાવ કાદવ અને બગીચા જેવો લાગે. કેક બનાવવામાં સેન્ડવિચ કૂકિઝ તથા પુડિંગના ક્રમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૨૨૦ કિલો ક્રીમ ચીઝ, ૧૯૦ લિટર વ્હીપ્ડ ક્રીમ, ૫૫૦ કિલો ક્રશ કરેલી સેન્ડવિચ કૂકી, ૬૫ કિલો ખાંડ, ૧૮૦ લિટર દૂધ, ૪૫ કિલો કસ્ટર્ડ પાઉડર, ૩૫ કિલો મીઠાઈ, ૮૫ કિલો માખણ અને ૩૫ કિલો જેટલી કેકની સુશોભનની સામગ્રીનો ઉપયોગ કરીને આ કેક તૈયાર કરવામાં આવી હતી.

૪ મિત્રોએ ભેગા થઈને ૧૦ કલાક જેટલા સમયમાં પ્રેમથી આ સ્વાદિષ્ટ કેક બનાવી હતી. આ ૪ બેકર્સમાંથી એક જણનું કહેવું છે કે, જ્યારે કોઈ કામ બાબતે તમે ખૂબ જુસ્સો અનુભવતા હોવ ત્યારે તેમાં તમને ફક્ત આનંદની જ પ્રાપ્તિ થાય છે; ગમે તેવા પડકારને પહોંચી વળવા તમે મનથી સક્ષમ થઈ જાઓ છો. અને જ્યાં સુધી તમે ધારેલું કાર્ય પૂરું ના કરો ત્યાં સુધી તમને થાક જ નથી લાગતો. તમારી મહેનતથી મેળવેલી સિદ્ધિ તમારા બધા દુઃખ-દર્દ ભૂલાવી દે છે. કોઈપણ કાર્ય માટે જો આપણે ઉત્સાહિત હોઈએ, આપણામાં એ કાર્ય પૂર્ણ કરવા માટેનો જુસ્સો હોય અને દૃઢ નિૃય કરીને કાર્યની શરૃઆત કરીએ તો રસ્તામાં આવતા દરેક અવરોધને પાર કરી શકાય છે.

આ રેકોર્ડની જાહેરાત બાદ કાર્યક્રમમાં આવેલા મહેમાનોએ તે કેક ચાખી હતી. ત્યારબાદ વધેલી કેક પછાત વિસ્તારના બાળકોને, અંધ બાળકોની શાળામાં તેમજ અન્ય વિવિધ એનજીઓને આપવામાં આવી હતી

♥ ગુજરાતી સાહિત્યનું રતનઃ કનૈયાલાલ એમ. મુનશી ♥



👉🏻 કનૈયાલાલ માણેકલાલ મુનશી એક વિખ્યાત સ્વાતંત્ર્ય સેનાની, કેળવણીકાર અને રાજનીતિજ્ઞા હતા.

👉🏻 કનૈયાલાલ મુનશીનો જન્મ ૩૦ ડિસેમ્બર, ૧૮૮૭ના રોજ ગુજરાતના ભરૃચ ખાતે થયો હતો.

👉🏻 તેમણે લોની ડિગ્રી મેળવ્યા બાદ બોમ્બે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ ચાલુ કરી હતી. તેઓ જ્યારે અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તેમના શિક્ષક શ્રી અરવિંદ ઘોષથી તેઓ ખૂબ પ્રભાવિત ઔથયા હતા.

👉🏻 રાજકારણમાં તેમનો પ્રવેશ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની કોઈ સમિતિમાં જોડાવાથી થયો હતો. બાદમાં તેઓ સ્વરાજ પાર્ટીમાં જોડાયા.

👉🏻 તેઓ યંગ ઈન્ડિયાના સહસંપાદક તથા બોમ્બે લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય રહી ચૂક્યા હતા.

👉🏻 ૧૯૩૦માં મીઠાના સત્યાગ્રહ વખતે તેઓ ફરીથી કોંગ્રેસમાં જોડાયા અને સત્યાગ્રહમાં તેમણે આગળ પડતો ભાગ લીધો, આ કારણે તેમને જેલવાસ ભોગવવાનો વારો પણ આવ્યો.

👉🏻 ૧૯૩૪માં પહેલી કોંગ્રેસ સરકારમાં તેમણે ગૃહપ્રધાનનું પદ ઔશોભાવ્યું હતું.

👉🏻 એક ખૂબ જ સારા કેળવણીકાર એવા કનૈયાલાલ મુનશીએ ગુજરાતી સાહિત્ય સંસદની સ્થાપના કરી હતી. તેઓ પંચગની એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ રહી ચૂક્યા હતા તેમજ બોમ્બે યુનિર્વિસટીમાં પણ વિવિધ પદ પર સેવા આપી હતી.

👉🏻 બોમ્બેના પ્રખ્યાત ભારતીય વિદ્યા ભવન સંસ્થાનની સ્થાપના ૧૯૩૮માં કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવી હતી અને તેમણે મૃત્યુપર્યંત આ સંસ્થાનના પ્રમુખ તરીકે સેવા આપી હતી.

👉🏻 રાજકારણમાં ઘણી સેવાઓ આપનાર કનૈયાલાલ માણેકલાલ મુનશી ગુજરાતી સાહિત્યનું એક પ્રસિદ્ધ નામ છે. તેમણે ટૂંકી વાર્તા, નવલકથા, જીવનચરિત્ર, આત્મચરિત્ર વગેરે ઘણા સર્જન કર્યા છે.

👉🏻 ગુજરાતી, હિન્દી અને ઈંગ્લિશ એમ ત્રણ ભાષામાં કુલ મળીને ૧૨૫ પુસ્તકો તેમણે લખ્યા છે.

👉🏻 ‘મારી કમલા’, ‘વેરની વસુલાત’, ‘પાટણની પ્રભુતા’, ‘કોનો વાંક’, ‘ગુજરાતનો નાથ’, ‘પૃથિવીવલ્લભ’, ‘રાજાધિરાજ’, ‘ગુજરાત એન્ડ ઈટ્સ લિટ્રેચર’, ‘આય ફોલો ધ મહાત્મા’, ‘અખંડ હિન્દુસ્તાન’, ‘ઈમ્પેરિયલ ગુર્જર્સ’, ‘ભગવદ્ગીતા એન્ડ મોડર્ન લાઈફ’, ‘ગાંધી ધ માસ્ટર’, ‘ધ એન્ડ ઓફ એન એરા’ વગેરે તેમની પ્રખ્યાત સાહિત્ય કૃતિઓ છે.

👉🏻 ૮ ફેબ્રુઆરી, ૧૯૭૧ના રોજ કનૈયાલાલ મુનશીએ છેલ્લા ઔશ્વાસ લીધા.

Thursday, 12 January 2017

♥ भारत की नदियाँ ♥

1.सिन्धुनदी
➖➖➖➖➖
सिंधु नदी को इंडस नदी भी कहा जाता है। इस नदी का उद्गम तिब्बत स्थित मानसरोवर झील से हुआ है। सिंधु नदी तिब्बत, भारत तथा पाकिस्तान में बहते हुए अरब सागर में मिल जाती है। सिंधु नदी की कुल लंबाई लगभग 2880 किमी है तथा यह भारत में 992 किमी लम्बी है। सिंधु नदी की प्रमुख सहायक नदियों झेलम , चेनाब , रावी , व्यास एवं सतलज है ।

2.झेलम नदी
➖➖➖➖➖
झेलम नदी का उद्गम कश्मीर घाटी की शेषनाग झील के निकट बेरनाग नामक स्थान से हुआ है। वूलर झील में मिलने के बाद यह पाकिस्तान में प्रवेश करती हैं तथा चेनाब नदी में मिल जाती है। झेलम नदी की की कुल लंबाई 724 किमी है एवं भारत में इसकी लंबाई 400 किमी हैl

3.व्यास नदी
➖➖➖➖➖
इस नदी का उद्गम हिमालय के रोहतांग दर्रे के समीप व्यास कुण्ड से हुआ है । यह कुल लंबाई 470 किमी तय करते हुए पंजाब में सतलज नदी में मिल जाती है।

4.चेनाब नदी
➖➖➖➖➖
चेनाब नदी हिमाचल प्रदेश के लाहौल के बारालाचा दर्रे से निकलती हैं। यह पीर पंजाल के समांतर बहते हुए किशतबार के निकट पीर पंजार में गहरा गार्ज बनाती है। भारत में चेनाब नदी की लंबाई 1180 किमी है। यह पाकिस्तान में जाकर सतलज नदी में मिल जाती है।

5.रावी नदी
➖➖➖➖➖
रावी नदी हिमाचल प्रदेश के रोहतांग दर्रे से निकलती है एवं पाकिस्तान के मुल्तान के समीप चेनाब नदी में मिल जाती है। इस नदी की लंबाई 720 किमी है।

6.सतलज नदी
➖➖➖➖➖
सतलज नदी का उद्गम तिब्बत स्थित मानसरोवर झील के निकट राक्षसताल से हुआ है। यह नदी अपने उद्गम स्थल से 1500 किमी दूरी तय करके पाकिस्तान में चेनाब नदी में मिल जाती है। भारत में सतलज नदी की लंबाई 1050 किमी है। प्रसिद्ध भाखड़ा - नागल बांध सतलज नदी पर ही बना है।

7.गंगा नदी
➖➖➖➖➖
गंगा नदी का उद्गम उत्तराखण्ड के गोमुख हिमनद के निकट गंगोत्री ग्लेशियर से हुआ है। वास्तव में अलखनन्दा तथा भागीरथी नदी के देवप्रयाग मिलने पर यह गंगा नदी कहलाती है। इलाहाबाद के निकट गंगा से यमुना मिलती है जिसे संगम या प्रयाग कहा जाता है। गंगा नदी दक्षिण - पूर्व की ओर बहते हुए बांग्लादेश में प्रवेश करती है जहां इसे पद्मा कहा जाता है। बांग्लादेश में समुद्र में मिलने से पहले ब्रह्मपुत्र नदी से मिलती है तो इसका नाम मेघना हो जाता है। गंगा नदी की कुल लंबाई 2525 किमी है तथा भारत मे इसकी लंबाई 2510 किमी है । गंगा नदी पश्चिम बंगाल मे विश्व प्रसिद्ध सुंदरवन का डेल्टा का निर्माण करती है। गंगा नदी की प्रमुख सहायक नदी यमुना, सोन, रामगंगा, घाघरा, कोसी, गंडक, इत्यादि हैं।

8.यमुना
➖➖➖➖➖
यमुना नदी गंगा नदी की प्रमुख सहायक नदी है । इस नदी का उद्गम उत्तराखण्ड के यमुनोत्री नामक ग्लेशियर से हुआ है जो बंदरपूछ पहाड़ी पर स्थित है। यमुना नदी के किनारे दिल्ली, मथुरा तथा आगरा जैसे बड़े शहर बसे हुए हैं। यह लगभग 1375 किमी का सफर तय करके इलाहाबाद के निकट प्रयाग में गंगा नदी में मिल जाती है। यमुना नदी की प्रमुख सहायक नदियों में टोंस , चम्बल, बेतवा , केन , तथा काली सिंध आदि शामिल हैं। यमुना नदी को भारत की सबसे अधिक प्रदूषित नदी माना जाता है ।

9.चम्बल
➖➖➖➖➖
चम्बल नदी मध्यप्रदेश के इन्दौर जिले मे स्थित महू के निकट जानापाओ पहाड़ी से निकलती है। यह नदी मध्यप्रदेश राजस्थान होते हुए उत्तर प्रदेश के इटावा जिले मे यमुना नदी में मिल जाती है। चम्बल नदी की लंबाई लगभग 950 किमी है। यह नदी बीहड़ों ( गड्ढे) का निर्माण करती है।

10.घाघरा
➖➖➖➖➖
इस नदी का उद्गम मापचाचुंग ग्लेशियर से हुआ है जो तिब्बत के पठार मे स्थित हैं। यह नेपाल के मध्य से बहती है। हिमालय तथा शिवालिक श्रेणियों को पार करते समय यह राशिपानी नामक स्थान पर गहरी संक्रीर्ण घाटी का निर्माण करती है। घाघरा नदी बिहार मे छपारा के पास गंगा नदी मे मिल जाती है। इस नदी की लंबाई लगभग 1200 किमी है।

11.गोमती
➖➖➖➖➖
गोमती नदी का उद्गम उत्तर प्रदेश के पीलीभीत जिले से हुआ है। उत्तर प्रदेश की राजधानी लखनऊ इसी नदी के किनारे बसा हुआ है। यह गाजीपुर के निकट गंगा नदी मे मिल जाती है l

12.गण्डक
➖➖➖➖➖
इस नदी का उद्गम नेपाल, तिब्बत की सीमावर्ती पर्वत श्रंखलाओ से हुआ है। नेपाल में इस नदी को शालीग्रमी तथा नारायणी नाम से जाना जाता है। उत्तर प्रदेश तथा बिहार की सीमा मे बहते हुए यह नदी पटना के पास गंगा नदी में मिल जाती है। गण्डक नदी की लंबाई लगभग 425 किमी है।

13.कोसी
➖➖➖➖➖
कोसी नदी का उद्गम प्रारंभिक रुप में सात धाराओ से हुआ जो नेपाल, हिमालय तथा कंचनजंगा पर्वत से निकलती है। इन धाराओ मे सबसे बड़ी धारा का नाम अरुण है जो माउंट एवरेस्ट के पास से निकलती है। बिहार के मैदानी भागों मे बहते हुए यह नदी भागलपुर जिले मे गंगा नदी मे मिल जाती है। कोसी नदी की लंबाई लगभग 750 किमी है। कोसी नदी अपने मार्ग परिवर्तन एवं भयंकर बाढ़ के लिए कुख्यात है। यह प्रतिवर्ष बिहार मे जन धन की अपार क्षति पहुंचाती है इसलिए इसे बिहार का शोक कहा जाता है।

14.दमोदर नदी
➖➖➖➖➖
इस नदी का उद्गम छोटा नागपुर के पठार में स्थित प्लामू पहाड़ी से हुआ है। यह झारखंड से बहती हुई पश्चिम बंगाल में प्रवेश करती है तथा हुगली नदी में मिल जाती है। दमोदर नदी द्वारा पश्चिम बंगाल में बांड से भारी तबाही लाती है , इसलिए इसे पश्चिम बंगाल का शोक कहा जाता है। इस नदी पर दमोदर नदी घाटी परियोजना संचालित है जो अमेरिका की टेन्सी नदी घाटी परियोजना पर आधारित हैI

15.बेतवा नदी
➖➖➖➖➖
बेतवा नदी का उद्गम मध्यप्रदेश से होता है।यह रायसेन जिले में स्थित कुमारगाँव के निकट विंध्यांचल पर्वत से निकलती है। इस नदी की लंबाई 475 किमी है। यह उत्तर प्रदेश के हमीरपुर जिले में यमुना नदी मिल जाती है। इस नदी पर माताटीला एवं राजघाट बांध निर्मित है।

16.सोन
➖➖➖➖➖
सोन नदी का उद्गम मध्यप्रदेश में स्थित अमरकंटक की पहाड़ियों से हुआ है। यह मध्यप्रदेश के रीवा एवं सीधी जिलों से बहती हुई उत्तर प्रदेश में प्रवेश करती

♥ भारत के बारे में 40 रोचक तथ्य ♥

•  भारत 17वीं सदी के आरंभ तक ब्रिटिश राज्य आने से पहले सबसे अमीर देश था। क्रिस्टोफर कोलम्बस भारत की सम्पन्नता से आकर्षित हो कर भारत आने का समुद्री मार्ग खोजने चला और उसने गलती से अमेरिका को खोज लिया।

•  भास्कराचार्य ने खगोल शास्त्र के कई सौ साल पहले धरती द्वारा सूर्य के चारों ओर चक्कर लगाने में लगने वाले सही समय की गणना की थी। उनकी गणना के अनुसार सूर्य की परिक्रमा में पृथ्वी को 365.258756484 दिन का समय लगता है।

•  पेंटियम चिप का आविष्कार ‘विनोद धाम’ ने किया था। (आज दुनिया के 90% कम्प्युटर इसी से चलते हैं)

•  सबीर भाटिया ने हॉटमेल बनाई. (हॉटमेल ईमेल प्रोग्राम है)

•  बीजगणित, त्रिकोणमिति और कलन जैसी गणित की अलग-अलग शाखाओं का जन्म भारत में हुआ था

•  1982 में भारतीय सेना द्वारा लद्दाख घाटी में सुरु और द्रास नदी के बीच निर्मित बेली ब्रिज विश्व में सर्वाधिक ऊँचाई पर बना पुल है।

•  भारत के बंगलुरु नगर में 2,500 से अधिक सॉफ्टवेयर कंपनियों में 26,000 से अधिक कंप्यूटर इंजीनियर काम करते हैं।

•  कमल के फूल को भारत के साथ साथ वियतनाम के राष्ट्रीय पुष्प होने का गौरव भी प्राप्त है।

•  भारत में बंदरों की गिणती 5 करोड़ है.

•  विश्व का प्रथम ग्रेनाइट मंदिर तमिलनाडु के तंजौर में बृहदेश्वर मंदिर है। इस मंदिर के शिखर ग्रेनाइट के 80 टन के टुकड़ों से बने हैं। यह भव्य मंदिर राजाराज चोल के राज्य के दौरान केवल 5 वर्ष की अवधि में 1004 से1009 ईसवी के दौरान बनवया किया गया था।

•  भारत विश्व का सबसे बड़ा लोकतंत्र और विश्व का सातवां सबसे बड़ा देश तथा प्राचीन सभ्यताओं में से एक है।

•  सांप सीढ़ी का खेल ,तेरहवीं शताब्दी .में कवि संत ज्ञान देव द्वारा तैयार किया गया था इसे मूल रूप से मोक्षपट कहते थे। इस खेल में सीढियां वरदानों का प्रतिनिधित्व करती थीं जबकि सांप अवगुणों को दर्शाते थे। इस खेल को कौडियों तथा पांसे के साथ खेला जाता था। आगे चल कर इस खेल में कई बदलाव किए गए, परन्तु इसका अर्थ वहीं रहा अर्थात अच्छे काम लोगों को स्वर्ग की ओर ले जाते हैं जबकिबुरे काम दोबारा जन्म के चक्र में डाल देते हैं।

•  दुनिया का सबसे ऊंचा क्रिकेट का मैदान हिमाचल प्रदेश के चायल नामक स्थान पर है। इसे समुद्री सतह से 2,444 मीटर की ऊंचाई पर भूमि को समतल बनाकर 1993 में तैयार किया गया था।

•  भारत विश्व का सबसे बड़ा चाय उत्पादक और उपभोक्ता है। यहाँ विश्व की 30% चाय उतपादित होती है जिसमें से 25% यही उपयोग की जाती है।

•  जयपुर में सवाई राजा जयसिंह द्वारा 1724 में बनाई गई जंतर मंतर संसार की सबसे बड़ी पत्थर निर्मित वेधशाला है।

•  दुसरे देशों में रहने वाले भारतीय 1 लाख करोड़ अमरीकी डालर हर साल कमाते हैं जिसमें से 30 हजार करोड़ बचाकर वे भारत भेज देते हैं।

•  भारतीय रेल कर्माचारियों की संख्या के आधार पर संसार की सबसे बड़ी संस्था है जिसमें 16 लाख से भी अधिक कर्मचारी काम करते हैं।

•  भारत में पाई जानेवाली 1,000 से अधिक आर्किड प्रजातियों में से 600 से भी अधिक केवल अरुणाचल प्रदेश में पाई जाती हैं।

•  भारत विश्व में सबसे अधिक डाकघरों वाला देश है। इतने डाकघर संसार के किसी भी ओर देश में नहीं हैं।

•  वाराणसी, जिसे बनारस के नाम से भी जाना जाता है, एक प्राचीन शहर है जब भगवान बुद्ध ने 500 बी सी में यहां आगमन किया और यह आज विश्व का सबसे पुराना और निरंतर आगे बढ़ने वाला शहर है।

•  कुंग फू के जनक तत्मोह या बोधिधर्म नामक एक भारतीय बौद्ध भिक्षु थे जो 500 ईस्वी के आसपास भारत से चीन गए।

•  जैसलमेर का किला संसार का एकमात्र ऐसा अनोखा किला है जिसमें शहर की लगभग 25 प्रतीशत आबादी ने अपना घर बना लिया है।

•  विश्व में 22 हजार टन पुदीने के तेल का उत्पादन होता है, इसमें से 19 हजार टन तेल अकेले भारत में निकाला जाता है।

•  1896 तक भारत हीरों का एक मात्र स्त्रोत था और आधुनिक समय में हीरों के सबसे बड़े उपभोक्ता देशों में भारत तीसरे स्थान पर है। पहले व दूसरे स्थान पर क्रमशः अमेरिका और जापान हैं।

•  5000 साल पहले जब विश्व में ज्यादातर सभ्यताएँ खानाबदोश जीवन व्यतीत कर रही थीं भारत में सिंधु-घाटी उन्नति के शिखर पर थी।

•  श्रीलंका और दक्षिण भारत के कुछ भागों में दीपावली का उत्सव उत्तर भारत से एक दिन पहले मनाया जाता है।

•  ‘हिंदुस्तान’ नाम सिंधु और हिंदु का संयोजन है, जो कि हिंदुओं की भूमि के संदर्भ में प्रयुक्त होता है।

•  शतरंज की खोज भारत में की गई थी।

•  आयुर्वेद मानव जाति के लिए ज्ञात सबसे ,आरंभिक चिकित्सा शाखा है। इस शाखा विज्ञान के जनक माने जाने वाले चरक ने 2500 वर्ष पहले आयुर्वेद का समेकन किया था।
•  अमेरिका में 38% डॉक्टर भारतीय हैं.
•  अमेरिका में 12% वैज्ञानिक भारतीय हैं और नासा में 36% वैज्ञानिक भारतीय हैं.

•  माइक्रोसॉफ़्ट के 34% कर्मचारी, आईबीएम के 28% और इंटेल के 17% कर्मचारी भारतीय हैं.

•  ग्रीक तथा रोमनों द्वारा उपयोग की गई की सबसेबड़ी संख्या 10^6(अर्थात 10 की घात 6) थी जबकि हिन्दुओं ने 10^53 जितने बड़े अंकों का उपयोग करना शुरू कर दिया था.

•  भारत 90 देशों को सॉफ्टवेयर बेचता है।

•  शल्य चिकित्सा(Surgery) का प्रारंभ 2600 वर्ष पूर्व भारत में हुआ था। अनेक प्राचीन ग्रंथों में गुरु सुश्रुत और उनकी टीम द्वारा आँखों को मोतियाबिंदु से मुक्त करने, प्रसव कराने, हड्डियाँ जोड़ने, पथरी निकालने, अंगों को सुंदर बनाने और मस्तिष्क की चिकित्सा में शल्य क्रिया करने के उल्लेख मिलते हैं।

•  नौकायन की कला का आविष्कार विश्व में सबसे पहले 6,000 वर्ष पूर्व भारत की सिंधु घाटी में हुआ था।
•  भारतीय गणितज्ञ ब्रह्मगुप्त (598-668) तत्कालीन गुर्जर प्रदेश के प्रख्यात नगर उज्जैन की अन्तरिक्ष प्रयोगशाला के प्रमुख थे।

•  ‘पाई’ की कीमत, संसार में सबसे पहले, छठवीं शताब्‍दी में, भारतीय गणितज्ञ बुधायन द्वारा पता की गई थी.

•  ईसा से 800 वर्ष पूर्व स्थापित तक्षशिला विश्वविद्यालय(आधुनिक पाकिस्तान) में 20,500 से अधिक विद्यार्थी 60 से अधिक विषयों की शिक्षा प्राप्त करते थे।

Sunday, 8 January 2017

♥ પાણી વિના જીવતો - રણકાચબો ♥



🌹 પૃથ્વી પરના પ્રાણીઓમાં કાચબો સૌથી વિશિષ્ટ જીવ છે. કાચબા પાણીમાં રહેનારા અને જમીન પર રહેનારા એમ બે જાતના હોય છે. પરંતુ ઉત્તર અમેરિકામાં જોવા મળતો રણકાચબો લાંબા સમય સુધી પાણી વિના જીવી શકે છે.

🌹 રણ કાચબો ૯થી ૧૫ ઇંચ લાંબો હોય છે.

🌹 આ કાચબો ૮૦ વર્ષ જીવે છે.

🌹 રણ કાચબાની પીઠ ઘુમ્મટની જેમ અન્ય કાચબા કરતા વધુ ઉપસેલી હોય છે. પીઠ પર લીલા રંગનું કવચ હોય છે. આ કાચબો જમીનમાં દર બનાવીને રહે છે તેથી જમીન ખોદવા માટે તેના આગલા પગના નહોર ચપટાં હોય છે.

🌹 રણમાં થતી થોર જેવી વનસ્પતિ તેનો મુખ્ય ખોરાક છે.

🌹 રણ કાચબા પ્રચંડ ગરમી સહન કરી શકે છે. વધુ ગરમીના દિવસોમાં કે જમીનમાં ઉંડા દર કરી ભુગર્ભમાં છ ફૂટ ઊંડે ચારથી પાંચ મહિના સુષુપ્તાવસ્થામાં રહે છે.

🌹 આ કાચબાના શરીરમાં પાણીનો સંગ્રહ થતો હોય છેે.

Saturday, 7 January 2017

♥ आखिर क्यों की जाती है शादी में चावल फेंकने की रस्म? ♥



भारत में शादी, कई सारे रीति-रिवाजों के साथ की जाती है। कई बहुत सारी रस्में ऐसी भी होती हैं जिन्हें लोग निभा तो लेते है लेकिन उन्हें रस्म के पीछे का कारण नहीं पता होता। शादी की सब रस्मों में से एक रस्म चावल फेंकने की भी है। कभी आपने सोचा है कि शादी में चावल फेंकने की रस्म क्यों निभाई जाती है। इस रस्म के पीछे भी कई कारण हैं, आइए जानते हैं।

🌟 1. पहला कारण 🌟

यह रस्म करने से नवविवाहितों के जीवन में हमेशा खुशियां आती है। पति-पत्नी का आपस में एक-दूसरे के लिए प्यार बढ़ता है।

🌟 2. दूसरा कारण 🌟

चावल फेंकने का दूसरा कारण यह है कि इससे नए जोड़े को संतान की प्राप्ति का सुख मिलता है। इसके अलावा उनका भाग्य हमेशा उनका साथ देता है।

🌟 3. तीसरा कारण 🌟

एक कारण यह भी है कि जब लड़की घर से विदा होती है तब मां की झोली में चावल डालकर जाती है। जिससे घर का भंड़ार घर की लक्ष्मी के जानें बाद भी भरा रहें। ऐसा आर्शीवाद लड़की देकर जाती है।

🌟 4. चौथा कारण 🌟

कुछ लोग ऐसा मानते है कि जब लड़की घर में चावल फेंक के दूसरे घर जाती है तो, दोनों परिवार में सुख-समृद्धि आती है।

कई जगहों में चावल फेंकने का रिवाज नहीं है लेकिन वह इसकी जगह गेंहू या फिर सूरजमूखी के बीज को भी फेंकते हैं। इसके साथ मंगलमय जीवन की कामना करते हैं।

♥ ડૉ.રાજેન્દ્રપ્રસાદ ♥

♥ બાવળ ♥



👉🏻 ૪૦-૯૦ સીર્કાના સમયમાં ગ્રીક વનસ્પતિ શાસ્ત્રીએ મટૅરિઆ મેડિકા નામનું એક પુસ્તક લખ્યું. તેમાં તેણે આ વનસ્પતિને ઔષધિય ગુણો ધરાવતી હોવાનું જણાવ્યું અને તેણે તેને અકાસીયા નામ આપ્યું. આ નામ પરથી તેનું હાલનું શાસ્ત્રીય નામ ઉતરી આવ્યું છે.અકાકીયા એ શબ્દ ગ્રીક શબ્દ અકીસ (ακις) પરથી ઉતરી આવ્યો છે જેને જો અર્થ કાંટો થાય છે.આ વૃક્ષની સૌથી મોટી અહરમાળા નાઈલ નદીના કિનારે મળી આવી હોવાથી તેને નાઈલોટીકા એવું નામ લીનેનીયસએ આપ્યું

👉🏻 બાવળએ આફ્રિકા, મધ્ય પૂર્વ અને ભારતીઅ ઉપમહાદ્વીપની વતની એવી એક વનસ્પતિ છે આ વનસ્પતિ એક આક્રમણકારી પ્રજાતિ મનાય છે. તેનું શાસ્ત્રીય નામ એકાસીયા નાઈલોટીકા (Acacia nilotica)છે.

👉🏻 બાવળનું વૃક્ષ ૫થી ૨૦ મીટર જેટલું ઊંચુ વધે છે.

👉🏻 તેને ઘાટી પર્ણઘુમટ હોય છે. તેની ડાળીઓ પ્રાયઃ કથ્થૈ અને કાળી હોય છે.

👉🏻 તેના થડની છાલ તિરાડો વાળી હોય છે. તેમાંથી લાલશ પડતા રંગનું નીચી ગુણવત્તાનું ગુંદર નીકળે છે.

👉🏻 તેના ઝાડને પાતળી, સીધી, હળાવી, રાખોડી રંગના કાંટાની જોડીઓ હોય છે. આવી ૩ થી ૧૨ જોડીઓ હોય છે જેની યુવાન વૃક્ષોમાં લંબાઈ ૫ થી ૭.૫ સેમી જેટલી હોય છે. પાકટ વૃક્ષોમાં કાંટા હોતા નથી.

👉🏻 બાવળ (અકાશીયા નાઈલોટીકા) એ ઈજીપ્ત થી શરૂ થઈ, મઘરેબ અને સહેલ, દક્ષિણમાં મોઝામ્બીક અને ક્વાજુલુ-નાતાલ રાજ્ય, , દક્ષિણ આફ્રિકા અને પૂઓર્વમાં અરબિ દ્વિપકલ્પ થી પાકિસ્તાન ભારત અને બર્મા સુધીના ક્ષેત્રમાં ઊગે છે.

👉🏻 પોતાના સ્થાનીય ક્ષેત્રો ઉપરાંત ઝાંઝીબાર ને ઑસ્ટ્રેલિયામાં પણ તેને ઉગાડવામાં આવી છે. આ વનસ્પતિનો ફેલાવો ઢોર મારફતે થાય છે.

👉🏻 જો બાવળના લાકડાને પાણી પ્રકિયા દ્વારા કમાવવા (પકવવા)માં આવે તો તે ટકાઉ લાકડું સાબિત થાય છે. તેનો ઉપયોગ ઓજારોના હાથા અને વહાણ બનાવવા માટે થાય છે. તેની ઘનતા ૧૧૭૦ કિ. ગ્રા. / ઘન મીટર જેટલી હોય છે. 

👉🏻 બાવળમાં કાંટા ઉગતા હોવાથી તેનો વાડ તરીકે ઉપયોગ થઈ શકે છે. 

👉🏻 પ્રાણીઓ આના પાંદડા અને શિંગોને ખાય છે. ભારતમાં મરઘા ઉછેરકો આને વધારાના પૂરક ખોરાક તરીકે વાપરે છે. તેને લીલાચારા તરીકે ખવડાવાતી નથી