આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday 15 November 2018

♥ આઠ ચિરંજીવ (અમર) વિભૂતિ ♥

अश्वत्थामा बलिव्र्यासो हनूमांश्च विभीषण।
कृप: परशुरामश्च सप्तैते चिरजीविन।।
सप्तैतान् संस्मरेन्नित्यं मार्कण्डेयमथाष्टमम्।
जीवेद्वर्षशतं सोपि सर्वव्याधिविवर्जित।।

🕉 GK BLOG 🕉

www.aashishbaleja.blogspot.com

આ શ્લોક મુજબ અશ્વત્થામાં, રાજા બલિ, મહર્ષિ વેદવ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય, ભગવાન પરશુરામ તથા ઋષિ માર્કણ્ડેય અમર છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.